Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • રાજુલામાં ખાનગી સ્કૂલ વાહન વ્યવસ્થાની બેદરકારી સામે વાલીઓએ ઊઠાવવો પડશે અવાજ: બાળકોને ઘેટા-બકરાની જેમ ભરીને વાહનોમાં સંચાર કરાવાય છે!
    અમરેલી | શહેર

    રાજુલામાં ખાનગી સ્કૂલ વાહન વ્યવસ્થાની બેદરકારી સામે વાલીઓએ ઊઠાવવો પડશે અવાજ: બાળકોને ઘેટા-બકરાની જેમ ભરીને વાહનોમાં સંચાર કરાવાય છે!

    Bysamay sandesh July 4, 2025July 4, 2025

    રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક ખાનગી શાળાઓમાં આજકાલ વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ સ્કૂલ વાન અને બસોમાંぎભરાઈને દોડાવાતા દ્રશ્યો સામાન્ય બની ચૂક્યાં છે. આ દ્રશ્યો માત્ર જોવા માટે દુ:ખદ નથી, પરંતુ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું આમંત્રણ બની શકે છે. જોકે, શાળાઓ અને સ્કૂલ વાહન સંચાલકોની બેદરકારી અને સંબંધિત તંત્રની મૌનતા આ સમસ્યાને વધુ વિકરાળ બનાવી રહી…

    Read More રાજુલામાં ખાનગી સ્કૂલ વાહન વ્યવસ્થાની બેદરકારી સામે વાલીઓએ ઊઠાવવો પડશે અવાજ: બાળકોને ઘેટા-બકરાની જેમ ભરીને વાહનોમાં સંચાર કરાવાય છે!Continue

  • મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચા
    મેહસાણા | શહેર

    મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચા

    Byભાવિન ભાવસાર July 4, 2025July 4, 2025

    મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી સામે આવતા મામલો તીવ્ર ચર્ચાનો વિષય બન્યો છે. ગિલોસણ ગામના સરપંચપદ માટે 21 વર્ષની વયની કાયદેસર શરત હોવા છતાં, માત્ર 19 વર્ષની યુવતી અફરોઝબાનુ નામ મંજુર કરવામાં આવી છે અને તેને ગામના સરપંચ તરીકે ઘોષિત કરવામાં આવી છે.   કેટલા મહિનાની નથી વાત,…

    Read More મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચાContinue

  • રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયા
    પાટણ | રાધનપુર | શહેર

    રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયા

    Bysamay sandesh July 4, 2025July 4, 2025

    રાધનપુર શહેરના નાગરિકો લાંબા સમયથી નગરપાલિકાની ઉદાસિનતાને લઇને પરેશાન છે. ખાસ કરીને ખુલ્લી ગટરો જેવી ગંભીર સમસ્યાઓ છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા ન હતાં. પરંતુ “સમય સંદેશ” પત્રકમાં રાધનપુરના દોસ્તી કોમ્પ્લેક્ષ નજીક આવેલી ખુલ્લી ગટરમાં એક નિર્દોષ બાળક પડવાની બનાવે લોકોના રોષનો કારણ બન્યો અને એક સારો ઉદાહરણ ઉભું કર્યું કે ક્યારેક…

    Read More રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયાContinue

  • ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં
    ગીર સોમનાથ | શહેર

    ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં

    Bysamay sandesh July 4, 2025July 4, 2025

    ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. ક્યારે ઝાપટાં રૂપે અને ક્યારે ધીમીધારે થતો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ વરસાદે મુશ્કેલીઓ પણ ઉભી કરી છે. આજે સવારે તાલાલા નગરના ગલીયાવડ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં PGVCLના સપ્ટેશન…

    Read More ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાંContinue

  • શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!
    પાટણ | શહેર

    શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!

    Bysamay sandesh July 4, 2025July 4, 2025

    પાટણ જિલ્લાનું લોટેશ્વર તીર્થ – પાંડવો કાળથી જ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક, પરંતુ રસ્તા બની ગયા છે ભંગાર! શંખેશ્વર તાલુકાના લોલાડા ગામથી લોટેશ્વર મહાદેવ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ સહિત આસપાસના રેલાયેલા અનેક ગામોને જોડતો માર્ગ હવે મુશ્કેલીઓનું પ્રતિક બની ગયો છે. પાંડવો કાલીન તીર્થ પર દર્શન માટે હજારો શ્રદ્ધાળુ આવે છે, પરંતુ… આ વિસ્તારમાં…

    Read More શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!Continue

  • ‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગ
    રાજકોટ | શહેર

    ‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગ

    Byરિપોર્ટર સાવન જાની July 4, 2025

    ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના શારીરિક અને ભાવનાત્મક વિકાસ માટે રમતગમત, સંગીત, ચિત્રકલા જેવી ઇત્તર પ્રવૃત્તિઓ યોજવાનો ઉદ્દેશ છે. અભ્યાસના દફતર અને પુસ્તકોનો ભાર એક દિવસ માટે ઉતારવાનો પ્રયાસ શલ્યમુક્ત શિક્ષણ તરફનો એક પ્રેરક પ્રયાસ ગણાય છે. પરંતુ, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)…

    Read More ‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગContinue

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત
    ગોંડલ | રાજકોટ | શહેર

    ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત

    Bysamay sandesh July 4, 2025

    ગોંડલ: શહેરના સૌથી વ્યસ્ત અને અવરજવર ભરેલા વિસ્તાર ગોંડલ માર્કેટિંગ યાર્ડના સામેથી પસાર થતો નેશનલ હાઈવે અવ્યવસ્થિત ટ્રાફિક અને સતત થતા અકસ્માતોના કારણે હવે ભારે જોખમરૂપ બન્યો છે. રોજબરોજ થતાં અકસ્માતોને લઈ યુવા અગ્રણી શ્રી કુલદીપસિંહ જાડેજા દ્વારા શહેર પોલીસ બી ડિવિઝનના પીઆઈને બેરીગેટ લગાવવાની માંગ સાથે લેખિત રીતે રજૂઆત કરવામાં આવી છે. એશિયાના અગ્રણી…

    Read More ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆતContinue

Page navigation

Previous PagePrevious 1 … 106 107 108 109 110 … 187 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us