“વાવાઝોડા બાદ ૪૧ કલાકે પણ સુધારો નહીં: જામનગરમાં પીજીવીસીએલની બેદરકારીથી જીવલેણ જોખમ ઊભું”
જામનગર શહેરમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ અનેક વિસ્તારોમાં વીજળી વ્યવસ્થાની હાલત ખરાબ બની ગઈ છે, પરંતુ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં હોસ્પિટલની બાજુમાં આવેલા સબ સ્ટેશન, ડિવિઝન પ્લોટ નંબર ૫૪ સામેના વીજ થાંભલા અને આસપાસના લોખંડના સપોર્ટ સ્ટ્રક્ચર ગંભીર રીતે વાંકા થઈ ગયા હોવા છતાં ૪૧ કલાક વીતી ગયા…