“સુરક્ષા સાથે સંવેદનાનો સંગમ”: લોકશાહીના પર્વમાં જામનગર હોમગાર્ડઝની 800 જવાનોની નિષ્ઠાપૂર્વક સેવા, વડીલો અને દિવ્યાંગો માટે બન્યા લોકશાહી સહયોગી
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 દરમિયાન જ્યાં એક તરફ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની કડક દેખરેખ રાખવામાં આવી રહી હતી, ત્યાં બીજી તરફ માનવીય સંવેદનાનો અનોખો ઉદાહરણ પણ સામે આવ્યો હતો. જામનગર હોમગાર્ડઝના આશરે 800 જેટલા જવાનો દ્વારા ચૂંટણી ફરજ સાથે સાથે જે રીતે વડીલ મતદારો, દિવ્યાંગ નાગરિકો અને અશક્ત વ્યક્તિઓ માટે સહાયરૂપ…