“યુદ્ધની છાયા ખેતી પર” – ડીએપી ખાતરની ગંભીર અછત, ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે વધતી ચિંતાઓ.
વિશ્વભરમાં વધતા યુદ્ધજન્ય તણાવ અને સપ્લાય ચેઇનના વિક્ષેપના સીધા પ્રભાવ હવે કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખાતરના ઉત્પાદન અને સપ્લાય પર તેની અસર પડી છે, જેના પરિણામે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ડીએપી ખાતરની અછતની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. વર્ષ ૨૦૨૬ના ખરીફ સિઝન માટે દેશને અંદાજે ૩૯ મિલિયન ટન…