તાપનો તાંડવ: ગુજરાતમાં ઉનાળાનો પ્રચંડ પ્રહાર, આગામી ત્રણ દિવસ માટે એલર્ટ — ૪૩ ડિગ્રી સુધી પહોંચશે તાપમાન.
ગુજરાત રાજ્યમાં ઉનાળાએ હવે પોતાના અસલી સ્વરૂપમાં એન્ટ્રી કરી દીધી છે અને ગરમીનો પ્રચંડ પ્રહાર અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની…