“નાના નિયમો, મોટી શાંતિ” કામરેજમાં 78મા અણુવ્રત સ્થાપના દિવસે ગુંજ્યો વિશ્વ શાંતિનો સંદેશ
સુરત જિલ્લાના કામરેજ ખાતે 78મો અણુવ્રત સ્થાપના દિવસ હર્ષોલ્લાસ, આધ્યાત્મિક ઉર્જા અને સામાજિક પ્રતિબદ્ધતાની ભાવના સાથે ઉજવાયો હતો. અણુવ્રત સમિતિ ચલથાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, સમાજના આગેવાનો, શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ હતો – “નાના નિયમો અપનાવો, જીવનમાં મોટી શાંતિ મેળવો.” પ્રેરણામય રેલી: કામરેજ બસ સ્ટેશનથી…