પહેલી એપ્રિલથી અમલમાં આવશે નવો ઇન્કમ ટેક્સ કાયદો 2025 – ITR ફાઇલ કરવાની સમયમર્યાદામાં મોટો ફેરફાર, હવે 31 ઑગસ્ટ સુધી મળશે સમય.
ભારતમાં આવકવેરા વ્યવસ્થામાં મોટો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. લગભગ છ દાયકાથી અમલમાં રહેલા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે નવા કાયદા હેઠળ ટેક્સ સિસ્ટમ ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરાયેલા નવા કાયદા મુજબ પહેલી એપ્રિલથી Income Tax Act 2025 અમલમાં આવશે. આ નવા કાયદા સાથે ટેક્સ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે….