પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

રોકડ રકમ સહીત રૂ. 36 હજારનો મુદ્દામાલ ચોરાયો.. તમામ ઘટના cctv કેમેરામાં કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી.. પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી ની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે.. રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલ માં આવતા … Read more

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતીની ઉજવણીનુ કરાયું હતું આયોજન. દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ! સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામ ના 205જન્મજ્યંતી ની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ દ્વારા કરાયી હતી … Read more

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા મળતી માહિતી મુજબ સુરત શહેર ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં ગુપ્ત રહે પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તેમજ હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તેમજ નિલેશભાઈ … Read more

રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

https://samaysandeshnews.in/રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે…./

રાધનપુરના સાંથલી ગામના રહેવાશી ભાવાભાઇ ઠાકોર આવ્યા હતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ… હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુક.. પેશન્ટનને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતાં… સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી… રેફરલ હોસ્પિટલમાં હાજર … Read more

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર…

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર...

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઉતરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આ આહવાનને ધ્યાને લઇ તાલાલા, મેંદરડા અને વિસાવદરમાં … Read more

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા … Read more

જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીને સણસણતો જવાબ આપતા ગીરીશ કોટેચા

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી દ્રારા લખાયેલ વશિયતનામથી મહેશગીરીની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત વિવાદમાં રહેલ મહેશગીરી સામે સવાલ ગિરીશ કોટેચાએ સવાલ ઉઠાવતા કહ્યું કે વ્યાસભુવન એટલે કે મારા ઘરની જગ્યા અંગે તારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આવી શકે છે. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે દાવેદાર બનનાર અને અત્યાર સુધી ભૂગર્ભમાં રહેનાર શિવગીરીનાં રજૂ … Read more