Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • તા. ર૪ ફેબ્રુઆરી, મંગળવાર અને ફાગણ સુદ આઠમનું રાશિફળ.
    સબરસ

    તા. ર૪ ફેબ્રુઆરી, મંગળવાર અને ફાગણ સુદ આઠમનું રાશિફળ.

    Bysamay sandesh February 24, 2026

    ફાગણ સુદ આઠમનું રાશિફળ – કર્ક સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ, પરદેશી કાર્યોમાં પ્રગતિના સંકેત આજ મંગળવાર, તા. ૨૪ ફેબ્રુઆરી અને ફાગણ સુદ આઠમના પાવન દિવસે ચંદ્રની ગતિ અને ગ્રહયોગોનો પ્રભાવ બારેય રાશિના જાતકોના જીવનમાં અલગ-અલગ અસર દર્શાવે છે. આજના દિવસમાં ખાસ કરીને કર્ક સહિત બે રાશિના જાતકોને યશ, પદ અને ધનમાં વૃદ્ધિ થવાની…

    Read More તા. ર૪ ફેબ્રુઆરી, મંગળવાર અને ફાગણ સુદ આઠમનું રાશિફળ.Continue

  • ડાકોર મેળાને લઈ મોટો નિર્ણય : પદયાત્રા રૂટ પર ડીજે પર પ્રતિબંધ, સ્ટેજ-પ્રોગ્રામ પણ નહીં
    અન્ય

    ડાકોર મેળાને લઈ મોટો નિર્ણય : પદયાત્રા રૂટ પર ડીજે પર પ્રતિબંધ, સ્ટેજ-પ્રોગ્રામ પણ નહીં

    Bysamay sandesh February 24, 2026

    ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે યોજાનારા ભવ્ય મેળાને લઈને વહીવટી તંત્ર અને મંદિર કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભક્તોની વધતી સંખ્યા, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના હેતુસર પદયાત્રા રૂટ પર ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણય બાદ મેળામાં ધાર્મિક અને શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે તે માટે કડક અમલ…

    Read More ડાકોર મેળાને લઈ મોટો નિર્ણય : પદયાત્રા રૂટ પર ડીજે પર પ્રતિબંધ, સ્ટેજ-પ્રોગ્રામ પણ નહીંContinue

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન ગેરરીતિનો વિવાદ : ડૉ. નિદત્ત બારોટની તટસ્થ તપાસ સમિતિની માંગ, ડૉ. કમલ મહેતાને એ.સી.-ઈ.સી.માંથી દૂર કરવાની રજૂઆત.
    રાજકોટ | શહેર

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન ગેરરીતિનો વિવાદ : ડૉ. નિદત્ત બારોટની તટસ્થ તપાસ સમિતિની માંગ, ડૉ. કમલ મહેતાને એ.સી.-ઈ.સી.માંથી દૂર કરવાની રજૂઆત.

    Bysamay sandesh February 24, 2026

    રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રામાણિકતા અંગે ગંભીર વિવાદ ઉભો થયો છે. શિક્ષણ વિદ્યાશાખાના ડીન અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ. નિદત્ત બારોટે કુલપતિ ઉત્ત્પલ જોશીને લેખિત રજૂઆત કરીને અંગ્રેજી ભવનના અધ્યક્ષ તથા એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ. કમલ મહેતા સામે સંશોધન પત્રોમાં ગંભીર ગેરરીતિ અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે…

    Read More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન ગેરરીતિનો વિવાદ : ડૉ. નિદત્ત બારોટની તટસ્થ તપાસ સમિતિની માંગ, ડૉ. કમલ મહેતાને એ.સી.-ઈ.સી.માંથી દૂર કરવાની રજૂઆત.Continue

  • કમોસમી વરસાદનો ખતરો : મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એલર્ટ, રવિ પાક પર ભારે અસરની શક્યતા.
    મુંબઈ | શહેર

    કમોસમી વરસાદનો ખતરો : મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એલર્ટ, રવિ પાક પર ભારે અસરની શક્યતા.

    Bysamay sandesh February 24, 2026

    મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ તાપમાનમાં વધારો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે હવે અચાનક તાપમાન ઘટતા ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. નિષ્ણાતોના મતે અરબી સમુદ્ર…

    Read More કમોસમી વરસાદનો ખતરો : મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એલર્ટ, રવિ પાક પર ભારે અસરની શક્યતા.Continue

  • આજથી હોળાષ્ટક શરૂ : ૮ દિવસ માંગલિક કાર્યો પર બ્રેક, છ રાશિના જાતકો માટે ખાસ સાવચેતીની સલાહ.
    સબરસ

    આજથી હોળાષ્ટક શરૂ : ૮ દિવસ માંગલિક કાર્યો પર બ્રેક, છ રાશિના જાતકો માટે ખાસ સાવચેતીની સલાહ.

    Bysamay sandesh February 24, 2026

    ફાગણ માસના આગમન સાથે જ હોળી અને ધુળેટીના રંગોત્સવની આતુરતા વધી ગઈ છે, પરંતુ શાસ્ત્રીય પરંપરા મુજબ હોળી પહેલાં આવતા આઠ દિવસને ‘હોળાષ્ટક’ તરીકે ઓળખવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટકનો પ્રારંભ ૨૪ ફેબ્રુઆરી, મંગળવારથી થયો છે અને તે ફાગણ સુદ પૂનમ સુધી ચાલુ રહેશે….

    Read More આજથી હોળાષ્ટક શરૂ : ૮ દિવસ માંગલિક કાર્યો પર બ્રેક, છ રાશિના જાતકો માટે ખાસ સાવચેતીની સલાહ.Continue

  • હોળાષ્ટકનો પ્રારંભ : ૨ માર્ચે સાંજે સૌરાષ્ટ્રભરમાં થશે હોલિકા દહન
    અન્ય

    હોળાષ્ટકનો પ્રારંભ : ૨ માર્ચે સાંજે સૌરાષ્ટ્રભરમાં થશે હોલિકા દહન

    Bysamay sandesh February 24, 2026

    આજથી ફાગણ સુદ આઠમના પવિત્ર દિવસે હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. દાત્રાણાના વિખ્યાત વૈદિક વિદ્વાન આચાર્ય શાંતિલાલ ભટ્ટના જણાવ્યા મુજબ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી હોળાષ્ટક શરૂ થયો છે, જે ફાગણ સુદ પૂનમ તા.૦૩ માર્ચ ૨૦૨૬ના સાંજે ૫:૦૮ વાગ્યે પૂર્ણ થશે.આ ધાર્મિક સમયગાળા દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ શુભ કાર્યો, માંગલિક પ્રસંગો અને લગ્ન જેવા…

    Read More હોળાષ્ટકનો પ્રારંભ : ૨ માર્ચે સાંજે સૌરાષ્ટ્રભરમાં થશે હોલિકા દહનContinue

  • ટિકિટ-ફ્રોડ સામે IRCTCનો મોટો પ્રહાર : ૩.૦૩ કરોડ બનાવટી અકાઉન્ટ બ્લૉક, આધાર લિન્ક ફરજિયાતથી એજન્ટ લોબી પર કાબૂ.
    સબરસ

    ટિકિટ-ફ્રોડ સામે IRCTCનો મોટો પ્રહાર : ૩.૦૩ કરોડ બનાવટી અકાઉન્ટ બ્લૉક, આધાર લિન્ક ફરજિયાતથી એજન્ટ લોબી પર કાબૂ.

    Bysamay sandesh February 23, 2026

    ભારતીય રેલવેમાં તત્કાલ અને ઍડ્વાન્સ ટિકિટ બુકિંગ દરમિયાન સામાન્ય મુસાફરોને લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને IRCTC દ્વારા મોટું ટેકનિકલ અને પ્રાશાસનિક પગલું લેવામાં આવ્યું છે. ટિકિટ-ફ્રોડ, બલ્ક બુકિંગ અને બોટ આધારિત રિઝર્વેશન પર કાબૂ મેળવવા માટે વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૩.૦૩ કરોડ શંકાસ્પદ અને બનાવટી યુઝર અકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યા છે. સાથે જ…

    Read More ટિકિટ-ફ્રોડ સામે IRCTCનો મોટો પ્રહાર : ૩.૦૩ કરોડ બનાવટી અકાઉન્ટ બ્લૉક, આધાર લિન્ક ફરજિયાતથી એજન્ટ લોબી પર કાબૂ.Continue

Page navigation

Previous PagePrevious 1 … 158 159 160 161 162 … 702 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!