સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી જાહેર નાતાલ વેકેશનમાં યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી 31 ડિસેમ્બર 2025 સુધી પ્રતિબંધ
ઓખા:નાતાલ વેકેશનને પગલે બેટ-દ્વારકા ખાતે દર્શન માટે યાત્રિકોની ભારે આવક જોવા મળી રહી છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે બેટ-દ્વારકા તરફ જઈ રહ્યા હોવાથી સુદર્શન સેતુ પર યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, ઓખા નાં છેડેથી મંદિર તરફ જતાં માર્ગ પર 31 ડિસેમ્બર 2025 સુધી…