Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • હરિત પરિવહન ક્રાંતિનું નેતૃત્વ – GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે સફળ નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫
    સબરસ

    હરિત પરિવહન ક્રાંતિનું નેતૃત્વ – GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે સફળ નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫

    Bysamay sandesh September 6, 2025

    ભારતના પરિવહન ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં અનેક પરિવર્તનો થયા છે. ડીઝલ અને પેટ્રોલ પર આધારિત પરંપરાગત બસોથી લઈને આજના યુગમાં ઇલેક્ટ્રિક, CNG અને હાઈબ્રિડ ટેકનોલોજી સુધીની સફરે પરિવહન ક્ષેત્રે એક નવી દિશા આપી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ હંમેશા આ પરિવર્તનના કેન્દ્રમાં રહીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ જ દિશામાં ગતિમાન…

    Read More હરિત પરિવહન ક્રાંતિનું નેતૃત્વ – GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે સફળ નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫Continue

  • “પુઢચ્યા વર્ષી લવકર યા” – મુંબઈમાં ભવ્ય વિદાય સમારંભ સાથે બાપ્પાને આંસુભરી વિદાય, લાખો ભક્તો જોડાયા વિસર્જન મહોત્સવમાં
    મુંબઈ | શહેર

    “પુઢચ્યા વર્ષી લવકર યા” – મુંબઈમાં ભવ્ય વિદાય સમારંભ સાથે બાપ્પાને આંસુભરી વિદાય, લાખો ભક્તો જોડાયા વિસર્જન મહોત્સવમાં

    Bysamay sandesh September 6, 2025

    ગણેશોત્સવના દસ દિવસીય આ પર્વનો અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. આખા દસ દિવસ સુધી ઘરોમાં, સોસાયટીઓમાં, સરકારી કચેરીઓમાં અને જાહેર મંડળોમાં ભક્તિપૂર્વક પૂજાયેલા વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિઓને આજે ભવ્ય અને રંગીન વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈ શહેરના વિવિધ ભાગોમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ઢોલ-તાશાના નાદ, ભજન-કિર્તન, ગુલાલની ઉડતી છોળો અને નાચતાં-ગાતાં ભક્તોના ઉમંગ સાથે વિસર્જન…

    Read More “પુઢચ્યા વર્ષી લવકર યા” – મુંબઈમાં ભવ્ય વિદાય સમારંભ સાથે બાપ્પાને આંસુભરી વિદાય, લાખો ભક્તો જોડાયા વિસર્જન મહોત્સવમાંContinue

  • ખસ્તા માર્ગો સામે જનઆંદોલન : ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા, હોથીજી ખડબા સુધી વિદ્યાર્થીઓની સાથે ઉઠ્યો ન્યાયનો સ્વર
    જામનગર | શહેર

    ખસ્તા માર્ગો સામે જનઆંદોલન : ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા, હોથીજી ખડબા સુધી વિદ્યાર્થીઓની સાથે ઉઠ્યો ન્યાયનો સ્વર

    Bysamay sandesh September 6, 2025

    ઈશ્વરીયા ગામથી પ્રારંભ થયેલી ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા આજે હોથીજી ખડબા ગામે પહોંચતાં નવો વળાંક આવી ગયો. ગામના નાના–મોટા, મહિલાઓ અને યુવાનો તો જોડાયા જ, પરંતુ સૌથી વિશેષ દૃશ્ય એ હતું કે ગામના વિદ્યાર્થીઓએ પણ પોતાની પીડા અને માગણીઓ વ્યક્ત કરી. તેમણે સીધો રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને રસ્તા સંબંધિત ફરિયાદો અને માગણીઓથી ભરેલા પત્રો લખ્યા અને…

    Read More ખસ્તા માર્ગો સામે જનઆંદોલન : ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા, હોથીજી ખડબા સુધી વિદ્યાર્થીઓની સાથે ઉઠ્યો ન્યાયનો સ્વરContinue

  • ખરાબ રોડ સામે જનઆવાજ : ધારાસભ્ય હેમંત ખવાની ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભ
    જામનગર | શહેર

    ખરાબ રોડ સામે જનઆવાજ : ધારાસભ્ય હેમંત ખવાની ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભ

    Bysamay sandesh September 6, 2025

    જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય માર્ગો પર ખાડા, અડધા અધૂરા પેચ વર્ક, વરસાદી પાણી ભરાઈ જવાથી સર્જાતા અકસ્માતો જેવી સમસ્યાઓએ જનજીવન દુષ્કર બનાવી દીધું છે. લોકોના આ ક્રોધને અવાજ આપતાં સ્થાનિક ધારાસભ્ય હેમંત ખવાનીએ ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભ કર્યો છે….

    Read More ખરાબ રોડ સામે જનઆવાજ : ધારાસભ્ય હેમંત ખવાની ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભContinue

  • અમારું અસ્તિત્વ ક્યાં ગયું? ન્યાય મળે ત્યાં સુધી એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા નહીં દઈએ” – પરેલ-પ્રભાદેવીના રહેવાસીઓની ચેતવ
    મુંબઈ | શહેર

    અમારું અસ્તિત્વ ક્યાં ગયું? ન્યાય મળે ત્યાં સુધી એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા નહીં દઈએ” – પરેલ-પ્રભાદેવીના રહેવાસીઓની ચેતવ

    Bysamay sandesh September 6, 2025

    મુંબઈ શહેરની ધમધમતી ધડકન સમાન બ્રિજોમાંથી એક એલ્ફિન્સ્ટન બ્રિજ હવે ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. વર્ષો જુના આ બ્રિજને તોડી નવો બ્રિજ ઊભો કરવાનો નિર્ણય અધિકારીઓએ લીધો છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ૧૦ સપ્ટેમ્બરથી બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ નિર્ણયે આસપાસનાં ૧૯ રહેણાંક બિલ્ડિંગોમાં વસતા સૈંકડો પરિવારોના જીવનમાં અનિશ્ચિતતા…

    Read More અમારું અસ્તિત્વ ક્યાં ગયું? ન્યાય મળે ત્યાં સુધી એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા નહીં દઈએ” – પરેલ-પ્રભાદેવીના રહેવાસીઓની ચેતવContinue

  • મુંબઈને ધ્રૂજાવતી ધમકી : 14 પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યા, 34 માનવ બોમ્બ સજ્જ – ગણપતિ વિસર્જન સમયે 400 કિલો આરડીએક્સથી શહેર ઉડાવવાનો કાવતરું!
    મુંબઈ | શહેર

    મુંબઈને ધ્રૂજાવતી ધમકી : 14 પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યા, 34 માનવ બોમ્બ સજ્જ – ગણપતિ વિસર્જન સમયે 400 કિલો આરડીએક્સથી શહેર ઉડાવવાનો કાવતરું!

    Bysamay sandesh September 6, 2025

    મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ભવ્યતા હવે અંતિમ તબક્કામાં છે. આવતીકાલે અનંત ચતુર્દશી નિમિત્તે રાજ્યભરમાં લાખો ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. મુંબઈ શહેરમાં જ કરોડો ભક્તો ભક્તિભાવે પોતાના પ્રિય બાપ્પાને વિદાય આપવાના છે. આવી પાવન ક્ષણોમાં સમગ્ર શહેર ખુશીના રંગે રંગાયેલું છે, પરંતુ આ જ સમયે એક ધમકીભર્યો સંદેશ પોલીસ સુધી પહોંચતા પરિસ્થિતિમાં ખળભળાટ મચી ગયો છે….

    Read More મુંબઈને ધ્રૂજાવતી ધમકી : 14 પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યા, 34 માનવ બોમ્બ સજ્જ – ગણપતિ વિસર્જન સમયે 400 કિલો આરડીએક્સથી શહેર ઉડાવવાનો કાવતરું!Continue

  • ૧૦૦ કરોડનાં ખર્ચે સિદ્ધિવિનાયક મંદિરનું વિસ્તરણ : ભક્તોને મળશે આધુનિક સુવિધાઓ, મુંબઈની ઓળખ બનશે વધુ ભવ્ય
    મુંબઈ | શહેર

    ૧૦૦ કરોડનાં ખર્ચે સિદ્ધિવિનાયક મંદિરનું વિસ્તરણ : ભક્તોને મળશે આધુનિક સુવિધાઓ, મુંબઈની ઓળખ બનશે વધુ ભવ્ય

    Bysamay sandesh September 6, 2025

    ભારતનાં અતિપ્રસિદ્ધ અને મુંબઈની ધાર્મિક ઓળખ બની ગયેલું સિદ્ધિવિનાયક મંદિર હવે વધુ ભવ્ય, આધુનિક અને સુવિધાસભર રૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. દરરોજ હજારો અને તહેવારો દરમિયાન લાખો ભક્તો દર્શન કરવા આવતા આ પવિત્ર મંદિરમાં ભક્તો માટે સુવિધાનો અભાવ લાંબા સમયથી અનુભવાતો હતો. હવે આ અભાવ દૂર કરવા માટે મંદિર ટ્રસ્ટે ૧૦૦ કરોડ રૂપિયાનું વિશાળ…

    Read More ૧૦૦ કરોડનાં ખર્ચે સિદ્ધિવિનાયક મંદિરનું વિસ્તરણ : ભક્તોને મળશે આધુનિક સુવિધાઓ, મુંબઈની ઓળખ બનશે વધુ ભવ્યContinue

Page navigation

Previous PagePrevious 1 … 16 17 18 19 20 … 186 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us