પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા: કાન્હેરી ગુફાઓ માટે BESTની બસ સેવા બંધ, બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશથી ઐતિહાસિક નિર્ણય
મુંબઈના હરિયાળા ફેફસા ગણાતા સંજય ગાંધી નૅશનલ પાર્ક માં આવેલ ઐતિહાસિક કાન્હેરી કૅવ્ઝ તરફ જતી BESTની AC બસ સેવા બંધ કરવાની જાહેરાત બાદ પર્યાવરણપ્રેમીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બૉમ્બે હાઈ કોર્ટ ના નિર્દેશ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ પાર્કના નાજુક પર્યાવરણનું સંરક્ષણ અને વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો…