પાટણનો ‘ઘડઘમતો’ સવાલ: બનાસ નદી પરનો જર્જરિત બ્રિજ – વિકાસની રાહ કે દુર્ઘટનાની વેળા?
પાટણ જિલ્લાનું રાધનપુર ગામ મહેસાણા સાથે સીધા માર્ગે જોડાયેલું છે. આ માર્ગ પર બનાસ નદી પસાર થાય છે, જ્યાં આજે પણ લગભગ 60 વર્ષ પહેલાં બનેલ જૂના પુલ પરથી વાહન વ્યવહાર સતત ચાલુ છે. પરંતુ હવે આ પુલ એટલો જર્જરિત થઇ ગયો છે કે એ વિકાસના માર્ગમાં ‘મૃત્યુનો દરવાજો’ બની ગયો હોય એમ લાગે છે….