“આદિ કર્મયોગી” મિશન: પાલઘર જિલ્લાના 654 આદિવાસી ગામોમાં સર્વાંગી વિકાસ માટેનો ક્રાંતિકારી અભિયાન
પાલઘર, મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે એક અભૂતપૂર્વ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય મિશનનું નામ છે “આદિ કર્મયોગી”. આ મિશન માત્ર કાગળ પર મર્યાદિત નથી, પરંતુ તે એક એવા વ્યાપક દ્રષ્ટિકોણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યું છે કે જેમાં આદિવાસી સમાજના દરેક વર્ગને સીધી રીતે…