ગોંડલના બ્રેઈનડેડ ખેડૂત જયેશભાઈએ પાંચ લોકોને જીવનદાન આપ્યું.
અંગદાનથી મૃત્યુ પછી પણ જીવંત રહેલો માનવતાનો દીવો… રાજકોટ | ગોંડલ:“મૃત્યુ અંત નથી, જો જીવન અન્ય માટે જીવી શકે”—આ વાતને સાકાર કરી બતાવી છે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ૪૨ વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાએ. એક માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા જયેશભાઈએ જીવનના અંતિમ ક્ષણે પણ માનવતાની ઊંચી મિસાલ ઊભી કરી, પોતાના અંગદાન દ્વારા પાંચ…