સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી
|

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષયક એક વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં અપાયેલ નેતૃત્વના વિઝન અને પરિણામકારક કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી…

રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’
|

રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભક્તિ, ભાઈચારો અને ભવ્ય પરંપરાનું પ્રતિક બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષો પૂરાતી એક અનોખી ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ સાથે સમગ્ર અમદાવાદમાં ભક્તિ અને સુરક્ષાનું એક પવિત્ર માહોલ સર્જાઈ રહ્યો છે. રથયાત્રા માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ એ સમાજના દરેક વર્ગ વચ્ચે પ્રેમ, સમરસતા અને શાંતિનો સંદેશ આપતું મોટું…

સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ
|

“સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ”

પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની હદમાં આવેલી સર્વિસ રોડ હાલત જોઈને એવું લાગે છે કે અહીં માર્ગ નથી પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. પુલ નજીક આવેલો સર્વિસ રોડ તો જાણે રોજબરોજ અકસ્માતનું નોત્રણું આપે છે. અહીં પડેલા મસમોટા, ઊંડા અને અણધાર્યા ખાડાઓએ વાહનચાલકો અને દૈનિક મુસાફરોને હાલાકીમાં મૂક્યા છે. ખાસ કરીને સાંતલપુર પુલથી પસાર થતો સર્વિસ રોડ…

મોદીની સરકારી યાત્રાના ૧૧ વર્ષે જામનગરમાં જનજાગૃતિ પ્રેસવાર્તા

સંકલ્પથી સિદ્ધિ સુધીનો ઉજળો પંથ: મોદીની સરકારી યાત્રાના ૧૧ વર્ષે જામનગરમાં જનજાગૃતિ પ્રેસવાર્તા

જામનગર: ભારત દેશના વિકાસયાત્રાને નવા પરિપ્રેક્ષ્યમાં આગળ ધપાવતી અને પ્રજાહિતના મજબૂત સ્તંભ સમાન બનેલી કેન્દ્રમાં મોદીની સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે “સંકલ્પથી સિદ્ધિ સુધી” થિમ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી – જામનગર મહાનગર દ્વારા એક વિશિષ્ટ પ્રેસવાર્તાનું આયોજન શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે કરવામાં આવ્યું…

ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, જામનગર ખાતે આધુનિક સાયન્સ અને રોબોટિક લેબનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ
|

ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, જામનગર ખાતે આધુનિક સાયન્સ અને રોબોટિક લેબનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, જામનગર કેન્દ્રમાં તા. ૧૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ એક ઐતિહાસિક ક્ષણ બની રહી હતી. આ દિવસે શાળાના અભ્યાસક્રમ અને શૈક્ષણિક સ્તર માટે મૈલસ્તંભરૂપ એવા નવીનતમ અને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ સાયન્સ લેબ તથા રોબોટિક લેબનો ઉદ્ઘાટન સમારંભ શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે યોજવામાં આવ્યો. આ વિધાનસભાસભર સમારંભમાં ભવન્સ જામનગર કેન્દ્રના…

જામજોધપુરના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
|

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક

અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, અસંતુલિત આહાર, શારીરિક નિષ્ક્રિયતા અને તણાવ જેવાં કારણોને લીધે મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ ગંભીર રોગો, જેવાકે, ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, ધીરે ધીરે હવે નાનાં…

જામજોધપુરના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
|

જામજોધપુરના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

જામનગર: જામજોધપુર તાલુકાના સમાણા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરી અંગે શેઠવાળા પોલીસ ચોકીમાં ગુનો નોંધાયો હતો. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી મનીષ ગોહિલની ધરપકડ કરી છે અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત 7,39,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ…