મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચા
|

મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચા

મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી સામે આવતા મામલો તીવ્ર ચર્ચાનો વિષય બન્યો છે. ગિલોસણ ગામના સરપંચપદ માટે 21 વર્ષની વયની કાયદેસર શરત હોવા છતાં, માત્ર 19 વર્ષની યુવતી અફરોઝબાનુ નામ મંજુર કરવામાં આવી છે અને તેને ગામના સરપંચ તરીકે ઘોષિત કરવામાં આવી છે.   કેટલા મહિનાની નથી વાત,…

રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયા
| |

રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયા

રાધનપુર શહેરના નાગરિકો લાંબા સમયથી નગરપાલિકાની ઉદાસિનતાને લઇને પરેશાન છે. ખાસ કરીને ખુલ્લી ગટરો જેવી ગંભીર સમસ્યાઓ છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા ન હતાં. પરંતુ “સમય સંદેશ” પત્રકમાં રાધનપુરના દોસ્તી કોમ્પ્લેક્ષ નજીક આવેલી ખુલ્લી ગટરમાં એક નિર્દોષ બાળક પડવાની બનાવે લોકોના રોષનો કારણ બન્યો અને એક સારો ઉદાહરણ ઉભું કર્યું કે ક્યારેક…

ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં
|

ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. ક્યારે ઝાપટાં રૂપે અને ક્યારે ધીમીધારે થતો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ વરસાદે મુશ્કેલીઓ પણ ઉભી કરી છે. આજે સવારે તાલાલા નગરના ગલીયાવડ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં PGVCLના સપ્ટેશન…

શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!
|

શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!

પાટણ જિલ્લાનું લોટેશ્વર તીર્થ – પાંડવો કાળથી જ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક, પરંતુ રસ્તા બની ગયા છે ભંગાર! શંખેશ્વર તાલુકાના લોલાડા ગામથી લોટેશ્વર મહાદેવ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ સહિત આસપાસના રેલાયેલા અનેક ગામોને જોડતો માર્ગ હવે મુશ્કેલીઓનું પ્રતિક બની ગયો છે. પાંડવો કાલીન તીર્થ પર દર્શન માટે હજારો શ્રદ્ધાળુ આવે છે, પરંતુ… આ વિસ્તારમાં…

‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગ
|

‘બેગલેસ ડે’ને લઇ CYSSનો સરકારને પ્રશ્ન – મેદાન વગર શાળાઓમાં રમતગમત કેવી રીતે? વાલીઓના ફીના ભાર અંગે પણ ઉઠી માંગ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના શારીરિક અને ભાવનાત્મક વિકાસ માટે રમતગમત, સંગીત, ચિત્રકલા જેવી ઇત્તર પ્રવૃત્તિઓ યોજવાનો ઉદ્દેશ છે. અભ્યાસના દફતર અને પુસ્તકોનો ભાર એક દિવસ માટે ઉતારવાનો પ્રયાસ શલ્યમુક્ત શિક્ષણ તરફનો એક પ્રેરક પ્રયાસ ગણાય છે. પરંતુ, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)…

ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત
| |

ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત

ગોંડલ: શહેરના સૌથી વ્યસ્ત અને અવરજવર ભરેલા વિસ્તાર ગોંડલ માર્કેટિંગ યાર્ડના સામેથી પસાર થતો નેશનલ હાઈવે અવ્યવસ્થિત ટ્રાફિક અને સતત થતા અકસ્માતોના કારણે હવે ભારે જોખમરૂપ બન્યો છે. રોજબરોજ થતાં અકસ્માતોને લઈ યુવા અગ્રણી શ્રી કુલદીપસિંહ જાડેજા દ્વારા શહેર પોલીસ બી ડિવિઝનના પીઆઈને બેરીગેટ લગાવવાની માંગ સાથે લેખિત રીતે રજૂઆત કરવામાં આવી છે. એશિયાના અગ્રણી…

ઉનામાં જાહેર ટ્રાફિક વ્યવસ્થાને રાહત આપતો મહત્વકાંક્ષી ઉપક્રમ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થતી પાર્કિંગ સુવિધાનો કર્યું સ્થળ પર જઈ નિરીક્ષણ
|

ઉનામાં જાહેર ટ્રાફિક વ્યવસ્થાને રાહત આપતો મહત્વકાંક્ષી ઉપક્રમ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થતી પાર્કિંગ સુવિધાનો કર્યું સ્થળ પર જઈ નિરીક્ષણ

ઉના: શહેરના કેન્દ્રસ્થાન પર આવેલા ટાઉન હોલ નજીક ટૂંક સમયમાં વાહનચાલકોને મોટી રાહત મળવાની તૈયારી છે. અહીં નવીન પાર્કિંગ સુવિધા રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે. ઉનાના વિકાસશીલ અને જનહિત માટે અવિરત કાર્યરત ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી. રાઠોડ) એ આજે આ પાર્કિંગ એરિયાના વિકાસકાર્યોનું નિરીક્ષણ કરીને કામની ગુણવત્તા અને કામગીરીના દ્રષ્ટિકોણથી…