સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરતા ગુજરાતના રાજ્યપાલ
| |

સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરતા ગુજરાતના રાજ્યપાલ

  આણંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની એસ.ટી. બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોંચ્યા હતા. આ મુસાફરી માટે…

વડાપ્રધાનના કાર્યક્રમે શહેરા બસ સ્ટેશન પર સર્જી ભીડનો તોફાન
| |

વડાપ્રધાનના કાર્યક્રમે શહેરા બસ સ્ટેશન પર સર્જી ભીડનો તોફાન

શહેરા બસ સ્ટેશન, જિલ્લા પંચમહાલ –દાહોદ ખાતે યોજાયેલા વડાપ્રધાનના વિશિષ્ટ કાર્યક્રમને પગલે સમગ્ર જિલ્લાની પરિવહન વ્યવસ્થામાં ઊલટફેર જોવા મળી હતી. ખાસ કરીને શહેરા બસ સ્ટેશન ખાતે સવારથી જ મુસાફરોની ભારે ભીડ ઉમટતી જોવા મળી હતી. સામાન્ય રીતે રોજિંદા રૂટ પર જતી બસો હાજર રહેતી હોય છે, પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને અનેક સરકારી બસોને દાહોદ તરફ…

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/ FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
| | |

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળનાર છે. આજે 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું…

દીવ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય બીચ ફૂટબોલ સ્પર્ધામાં જામનગરની યુવા મહિલા ખેલાડીની પ્રતિભા ઝળકી
| | |

દીવ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય બીચ ફૂટબોલ સ્પર્ધામાં જામનગરની યુવા મહિલા ખેલાડીની પ્રતિભા ઝળકી

  ખેલો ઇન્ડિયા દ્વારા દીવ ખાતે બીચ ફૂટબોલ સ્પર્ધાનું એક અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફૂટબોલની રમતમાં દરિયાકાંઠે યોજાતી બીચ ફૂટબોલનું એક અનોખું જ મહત્વ રહેલું છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત દેશના કુલ આઠ રાજ્યોની ટીમ વચ્ચે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું અને દીવ ખાતે તારીખ 19 મેથી 23 મે સુધી આ સ્પર્ધા…

“જામનગર હંગામી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે જનતાની તરસ: તાત્કાલિક પાણી કનેક્શનના આશયે વિનંતી”
| |

“જામનગર હંગામી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે જનતાની તરસ: તાત્કાલિક પાણી કનેક્શનના આશયે વિનંતી”

જામનગરમહાનગરપાલિકા આડસ ક્યારે ખંખેરસે?? વિષય: હંગામી બસ સ્ટેશન – જામનગર ખાતે પાણીનું નવું કનેક્શન આપવા બાબત… જય ભારત, વિનમ્ર અહેવાલ સાથે આથી રજૂ કરીએ છીએ કે જામનગર શહેરના હ્રદયમાં સ્થિત સાત રસ્તા વિસ્તારના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. ૧૭/૦૩/૨૦૨૫ થી હંગામી(bus) બસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળ પર હાલમાં સમગ્ર જિલ્લામાંથી આવનારા-જવાનારા હજારો મુસાફરો…

ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત
| | |

ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણ, ભીલવણ ગામ:સામાજિક ન્યાય અને માનવિય દૃષ્ટિકોણ સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે તાજેતરમાં સર્જાયેલી અત્યાચારની ઘટનાઓના પીડિત પરિવારજનોને મળવા ખાસ આવ્યા હતા. તેઓએ પીડિતોને માનસિક સહારો આપી તેમને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આ…

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે
| | |

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે

ગાંધીનગર   વિકાસના માર્ગે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 26 અને 27 મે, 2025ની ગુજરાત યાત્રા, દાહોદથી સમગ્ર રાજ્ય માટે રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસના દ્રષ્ટિકોણના પ્રકલ્પોની શરુઆત લાવશે. વડાપ્રધાનશ્રી દાહોદ જિલ્લાના ખરોડ ખાતેના વિશાળ જનસભામાં રેલવે, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન અને પોલીસ હાઉસિંગ જેવા વિવિધ…