“જામનગર હંગામી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે જનતાની તરસ: તાત્કાલિક પાણી કનેક્શનના આશયે વિનંતી”
| |

“જામનગર હંગામી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે જનતાની તરસ: તાત્કાલિક પાણી કનેક્શનના આશયે વિનંતી”

જામનગરમહાનગરપાલિકા આડસ ક્યારે ખંખેરસે?? વિષય: હંગામી બસ સ્ટેશન – જામનગર ખાતે પાણીનું નવું કનેક્શન આપવા બાબત… જય ભારત, વિનમ્ર અહેવાલ સાથે આથી રજૂ કરીએ છીએ કે જામનગર શહેરના હ્રદયમાં સ્થિત સાત રસ્તા વિસ્તારના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. ૧૭/૦૩/૨૦૨૫ થી હંગામી(bus) બસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળ પર હાલમાં સમગ્ર જિલ્લામાંથી આવનારા-જવાનારા હજારો મુસાફરો…

ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત
| | |

ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણ, ભીલવણ ગામ:સામાજિક ન્યાય અને માનવિય દૃષ્ટિકોણ સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે તાજેતરમાં સર્જાયેલી અત્યાચારની ઘટનાઓના પીડિત પરિવારજનોને મળવા ખાસ આવ્યા હતા. તેઓએ પીડિતોને માનસિક સહારો આપી તેમને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આ…

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે
| | |

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે

ગાંધીનગર   વિકાસના માર્ગે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 26 અને 27 મે, 2025ની ગુજરાત યાત્રા, દાહોદથી સમગ્ર રાજ્ય માટે રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસના દ્રષ્ટિકોણના પ્રકલ્પોની શરુઆત લાવશે. વડાપ્રધાનશ્રી દાહોદ જિલ્લાના ખરોડ ખાતેના વિશાળ જનસભામાં રેલવે, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન અને પોલીસ હાઉસિંગ જેવા વિવિધ…

સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ
|

સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ

સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ દેવભૂમિ દ્વારકા, ગુજરાતના વિકાસના માર્ગે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્ય સરકાર દ્વારા ભાણવડ-લાલપુર વચ્ચેના રાજ્ય ધોરી માર્ગના રી-સર્ફેસિંગ (રી-કાર્પેટિંગ) માટે રૂ.૩૬ કરોડના ખર્ચે વિશાળ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુંભાઈ બેરાના હસ્તે…

ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વાગેલો ધક્કો: ગુજરાત એટીએસે દુશ્મન દેશને ગુપ્ત માહિતી આપનારા શખ્સનો પર્દાફાશ કર્યો
|

ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વાગેલો ધક્કો: ગુજરાત એટીએસે દુશ્મન દેશને ગુપ્ત માહિતી આપનારા શખ્સનો પર્દાફાશ કર્યો

અમદાવાદ,  ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરનાર એક ગંભીર કેસમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના એક યુવક દ્વારા પાકિસ્તાનની મહિલા એજન્ટને દેશની રક્ષા બાબતોની મહત્ત્વની અને ગુપ્ત માહિતી મોકલવામાં આવી હતી. સમગ્ર મામલો એટલો ગંભીર છે કે તેમાં ભારતીય નૌકાદળ અને બીએસએફ જેવી રક્ષા સંસ્થાઓના…

સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ
| |

સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ

અમદાવાદ,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી…

ભાણવડના ઢેબર ગામે શોકજનક ઘટના: ટ્રેક્ટર સાથે કૂવામાં પડી એક બાળકનો મોત
| |

ભાણવડના ઢેબર ગામે શોકજનક ઘટના: ટ્રેક્ટર સાથે કૂવામાં પડી એક બાળકનો મોત

ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં આજે દુઃખદ અને હ્રદયદ્રાવક ઘટના બની છે. ગામની વાડીમાં રમતા બાળકો માટે મોજ મસ્તીનો સમય એક દુઃખદ ઘટનામાં પરિણમ્યો, જ્યારે ટ્રેક્ટર સાથે બે નાના બાળકો રમતા રમતા કૂવામાં પડી ગયા.  ઘટના વિગતવાર: પ્રાપ્ત માહિતી મુજબ, ગામની બહાર આવેલી એક વાડીમાં કેટલાક બાળકો રમતા હતા. વાડીમાં ઉભેલા ટ્રેક્ટર પર બે બાળકો ચડી…