જામજોધપુર આંબેડકર ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે પ્રતિમાનું અનાવરણ: કોંગ્રેસ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ.
જામજોધપુર શહેરમાં આજરોજ ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામજોધપુરના આંબેડકર ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે શહેર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બની રહ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, સ્થાનિક નાગરિકો અને યુવાનો મોટી…