સમીના થળેશ્વર મહાદેવ મંદિરે ગંદકીનું સામ્રાજ્ય
|

આસ્થાના સ્થળે અસ્તવ્યસ્તતા: સમીના થળેશ્વર મહાદેવ મંદિરે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામ પંચાયત સામે ભક્તોનો ગાળો ઉઠ્યો

આસ્થાના સ્થળે અસ્તવ્યસ્તતા: સમીના થળેશ્વર મહાદેવ મંદિરે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામ પંચાયત સામે ભક્તોનો ગાળો ઉઠ્યો પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા, લોકોની શ્રદ્ધાનું પ્રતિક ગણાતા અને ધાર્મિક રીતે અત્યંત મહત્વ ધરાવતા થળેશ્વર મહાદેવ મંદિર પાસે હાલ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. મંદિરની બાજુમાં આવેલા તળાવ કિનારે ભયંકર ગંદકી અને અવ્યવસ્થાનો દ્રશ્ય જોઇને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે. ભક્તજનો…

"લગ્નની લાલચ… અને લૂંટની યોજના: લુણાવાડાના યુવક સાથે 3.16 લાખની છેતરપિંડીનો બનાવ"
|

“લગ્નની લાલચ… અને લૂંટની યોજના: લુણાવાડાના યુવક સાથે 3.16 લાખની છેતરપિંડીનો બનાવ”

લુણાવાડાના યુવક સાથે 3.16 લાખની છેતરપિંડીનો બનાવ લુણાવાડા તાલુકાના વરધરી ગામે રહેતા મકવાણા રાકેશકુમાર મીઠાભાઇ સાથે હસમુખભાઇ ફુસાભાઈ રાઠોડ એ લગ્ન કરાવવા માટે છોકરી બતાવી હતી અને તા.01/03/2025ના રોજ છોકરી સામે અન્ય પાંચ વ્યકિત આવ્યા હતા. છોકરી બતાવવા લગ્ન માટે હા પાડી હતી. ધરના સભ્યોની હાજરીમાં લગ્ન ધરમાં કરાયેલ હતી. લગ્ન બાદ લગ્ન કરાર માટે…

જામનગરમાં અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવાની સફળ કામગીરી
| |

જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર: પર્યાવરણની રક્ષા અને દરિયાઈ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું

  હંમેશા માટે સુરક્ષિત સમુદ્રતટ: જામનગરમાં અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવાની સફળ કામગીરી ભારતીય દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે સરકાર વિવિધ સ્તરે પ્રયાસ કરી રહી છે. તેમાં મહત્વનો ભાગ ભજવતી ઘટનાઓમાં જમણાગર જિલ્લાના પંચ એ અને બેડી મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખાસ કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન દરિયાકાંઠા…

સમગ્ર અભિયાનથી શહેરમાં દબાણ વિરુદ્ધ તંત્રના કડક અભિગમનું પુનઃપ્રમાણ મળ્યું
|

જામનગરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર મેગા ડીમોલિશન ડ્રાઇવ: ૯૫ ગેરકાયદે દુકાનો તથા ધાર્મિક દબાણો દૂર કરાયા

જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક રોડ વિસ્તારમાં પાલિકા દ્વારા વિશાળ પાયે તોડી પાડવાની કામગીરી (મેગા ડીમોલિશન ડ્રાઇવ) હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ કુલ ૯૫ ગેરકાયદે દુકાનો તથા માળખાંને તોડી પાડી, આ વિસ્તારને ગેરકાયદે દબાણોથી મુક્ત કર્યો છે. સાથે સાથે, રાત્રે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી નજીક આવેલી એક અનધિકૃત ધાર્મિક જગ્યા પણ તોડી પાડવામાં આવી…

ધોકાવાડામાં વીજ તંત્રની લાપરવાહી: જીવંત વાયર સાથે રહેલું વીજપોલ મકાન પર પડતાં ભયભીત ગામજનો

ધોકાવાડામાં વીજ તંત્રની લાપરવાહી: જીવંત વાયર સાથે રહેલું વીજપોલ મકાન પર પડતાં ભયભીત ગામજનો – મોટી દુર્ઘટના ટળી પરંતુ જવાબદારી ક્યાં?

ધોકાવાડામાં વીજ તંત્રની લાપરવાહી: જીવંત વાયર સાથે રહેલું વીજપોલ મકાન પર પડતાં ભયભીત ગામજનો – મોટી દુર્ઘટના ટળી પરંતુ જવાબદારી ક્યાં? એ.બી.એન.એસ, પાટણ:સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે, જે રાજ્યની વીજ વ્યવસ્થાની ઘોર બેદરકારી અને પ્રશાસનના નિષ્ક્રિયતા પર સવાલ ઊભા કરે છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના નિયંત્રણ…

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા રૂ.૨.૩૬ લાખની કિંમતનો ૪૦૫ કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરાયો
| |

પાટણમાં ખોરાક અને ઔષધ તંત્રે રૂપિયા 2.36 લાખનો 405 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો

શુદ્ધતાની લડત: પાટણમાં ખોરાક અને ઔષધ તંત્રે રૂપિયા 2.36 લાખનો 405 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો પાટણ – (એ.આર. એ.બી.એન.એસ.): નગરજનોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી, પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત સતર્ક કામગીરી કરી રહ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા ચાંપતી દોરખમની કામગીરી અંતર્ગત તારીખ 16…

સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત: બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ

બનાસકાંઠાના સરહદી ગામોમાં સ્થાપિત સાયરન સિસ્ટમથી નાગરિકો વધુ સુરક્ષિત બને

સરહદ પર વધતી સુરક્ષા: બનાસકાંઠાના સરહદી ગામોમાં સ્થાપિત સાયરન સિસ્ટમથી નાગરિકો વધુ સુરક્ષિત બને બનાસકાંઠાના સરહદી વિસ્તારની સુરક્ષા માટે રાજ્ય સરકારના ઐતિહાસિક પગલાં બનાસકાંઠા જિલ્લો, જે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગામો માટે ઓળખાય છે, ત્યાં હવે એક નવી ટેકનોલોજીથી સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકારની…