આસ્થાના સ્થળે અસ્તવ્યસ્તતા: સમીના થળેશ્વર મહાદેવ મંદિરે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામ પંચાયત સામે ભક્તોનો ગાળો ઉઠ્યો
આસ્થાના સ્થળે અસ્તવ્યસ્તતા: સમીના થળેશ્વર મહાદેવ મંદિરે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામ પંચાયત સામે ભક્તોનો ગાળો ઉઠ્યો પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા, લોકોની શ્રદ્ધાનું પ્રતિક ગણાતા અને ધાર્મિક રીતે અત્યંત મહત્વ ધરાવતા થળેશ્વર મહાદેવ મંદિર પાસે હાલ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. મંદિરની બાજુમાં આવેલા તળાવ કિનારે ભયંકર ગંદકી અને અવ્યવસ્થાનો દ્રશ્ય જોઇને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે. ભક્તજનો…