Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી
    અન્ય

    ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી

    Bysamay sandesh October 2, 2023

    ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી: પોલીસે પીડિતા રીનાનો મૃતદેહ હરિયાણાના રાદૌરમાં તેના પોતાના ઘરના પાછળના ભાગેથી મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના પતિ રાજેશે તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હરિયાણાના રાદૌરમાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદની જાણ કરવા પોલીસ સ્ટેશન જવાના કલાકો પહેલાં એક વ્યક્તિએ…

    Read More ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવીContinue

  • બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ
    અન્ય

    બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ

    Bysamay sandesh October 2, 2023

    બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ: નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,14,923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20,16,478 કરોડનું ટર્નઓવર. બુલડેક્સ વાયદામાં રૂ.575 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં…

    Read More બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિContinue

  • જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો
    જામનગર | અન્ય | ગુજરાત | શહેર

    જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

    Bysamay sandesh October 2, 2023October 2, 2023

    જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,   ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય  ની સામે…

    Read More જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતોContinue

  • ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો
    અન્ય

    ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો

    Bysamay sandesh October 1, 2023

    ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો: સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ પશ્ચિમ બંગાળમાં આંતરરાજ્ય નાર્કો-ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને હાવડામાંથી 100 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા છે. પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ આંતરરાજ્ય નાર્કો-ડ્રગ સ્મગલિંગ રેકેટનો…

    Read More ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યોContinue

  • સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી
    સુરત | અન્ય | ગુજરાત | શહેર

    સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી

    Bysamay sandesh October 1, 2023October 1, 2023

    સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી: સુરતમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી, વિઝીટ દરમ્યાન તેઓના ધ્યાને આવેલા મુદાઓને લઈને તેઓએ સૂચનો પણ કર્યા હતા.સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વિવિધ સમિતિઓના અધ્યક્ષ ઉપાધ્યક્ષની…

    Read More સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધીContinue

  • ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે
    ગુજરાત

    ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

    Bysamay sandesh September 30, 2023October 1, 2023

    ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો સહિત જન પ્રતિનિધિઓ વિવિધ સ્થળો એ એક કલાક માટે શ્રમદાન કરશે. શ્રમદાન કાર્યક્રમમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’…

    Read More ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશેContinue

  • ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો
    ગુજરાત | દેશ-વિદેશ | શહેર

    ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો

    Bysamay sandesh September 30, 2023October 1, 2023

    ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો: સેવિંગ્સ ડિપોઝિટ પર વ્યાજ દર 4 ટકા અને એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજ દર ડિસેમ્બર ક્વાર્ટર માટે 6.5 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. જો કે, તેણે અન્ય તમામ…

    Read More ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યોContinue

Page navigation

Previous PagePrevious 1 … 566 567 568 569 570 … 572 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!