જામનગરના રસ્તાઓમાં છુપાયેલો "અદૃશ્ય ખજાનો": મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!
|

જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!

જામનગર શહેર હવે એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે – “સદાબહાર ખોદકામ યાત્રા”! શહેરની વિવિધ જાહેર જગ્યા અને માર્ગો પર દિવસ-રાત ચાલતા ખોદકામના કારણે હવે સ્થાનિક નાગરિકોમાં એક પ્રકારની “ઇમ્યુનિટી” આવી ગઈ છે. ખાડા, ભુવા અને અર્ધવટ્ટી કામગિરી હવે નજારાની સાથે જીવનશૈલી બની ગઈ છે. અત્યાર સુધી તો લોકો માની રહ્યા હતા કે મનપા કોઈ…

દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો
|

દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો

દ્વારકા જિલ્લામાં લોકશાહી પદ્ધતિથી યોજાતી સરપંચની ચૂંટણીની લાગણીઓ હવે જાતિ-વાદ કે મતભેદ પૂરતી રહી નથી, પરંતુ હવે હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં VTV ન્યૂઝના પત્રકાર અશોકભા માણેક પર એક રાજકીય અદાવતના કારણે નરસંસાર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ સમગ્ર પત્રકાર…

ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરોમાં તોફાન ઊભું કર્યુ, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યા

ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરો લડી લેવાના મૂડમાં, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામમાં આવેલી જાણીતી ટાટા કેમિકલ્સ લિ. કંપની ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. 11 જૂન 2025ના રોજ કંપનીની અંદર આવેલી કેન્ટીનમાં મજૂરો માટે તૈયાર કરાયેલા પવા-બટેટાના નાસ્તામાં ઈયળ નીકળ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના માત્ર મજૂરોમાં નહીં પરંતુ સમગ્ર મીઠાપુર વિસ્તારમાં ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે….

રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી’, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્ત
|

રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્ત

તાજીયા માટે 9 ફૂટથી વધુ ઊંચાઈ પર પ્રતિબંધ ડીજે અને લાઉડસ્પીકર માટે મંજૂરી ફરજિયાત રથયાત્રાના રૂટ પર તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’ અને ‘નો પાર્કિંગ’ની જાહેરાત** રાજકોટ શહેરમાં આગામી તહેવારો — હિન્દુ સમુદાયની અષાઢી બીજ (રથયાત્રા) અને મુસ્લિમ સમુદાયનો મહોર્રમ — ના પવિત્ર અવસરો નજીક આવી રહ્યાં છે. એ દ્રષ્ટિએ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…

જામનગરની હરિયા કોલેજમાં 'No Drugs In Jamnagar' સંદેશ સાથે ડ્રગ્સ વિરોધી સેમિનાર: SOG અને સીટી સી પોલીસ સ્ટાફ દ્વારા 120થી વધુ વિદ્યાર્થીઓને વ્યસનવિમુખ બનવા જાગૃત કરાયા
|

જામનગરની હરિયા કોલેજમાં ‘No Drugs In Jamnagar’ સંદેશ સાથે ડ્રગ્સ વિરોધી સેમિનાર: SOG અને સીટી સી પોલીસ સ્ટાફ દ્વારા 120થી વધુ વિદ્યાર્થીઓને વ્યસનવિમુખ બનવા જાગૃત કરાયા

આજ રોજ 26 જૂન 2025ના રોજ, ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ની ઉદ્દીપક ભૂમિકા અંતર્ગત જામનગર શહેરની જાણીતી હરિયા કોલેજમાં No Drugs In Jamnagarના સંદેશ સાથે એક વિશિષ્ટ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ખાસ કરીને જામનગર શહેર પોલીસની ખાસ SOG (Special Operations Group) શાખા અને City ‘C’ પોલીસ સ્ટેશનના…

માદક દ્રવ્યો વિરોધી સંદેશ સાથે સ્પીસી વિદ્યાર્થીઓનું સંકલ્પયાત્રા: સુરેન્દ્રનગર એસઓજી દ્વારા રેલી અને સીસીટીવી મોનિટરિંગ વિશે માર્ગદર્શન
|

માદક દ્રવ્યો વિરોધી સંદેશ સાથે સ્પીસી વિદ્યાર્થીઓનું સંકલ્પયાત્રા: સુરેન્દ્રનગર એસઓજી દ્વારા રેલી અને સીસીટીવી મોનિટરિંગ વિશે માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના નશાની દૂષણ વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આજે એક મહત્વપૂર્ણ અને સ્મરણિય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 26 જૂન — જે રોજ સમગ્ર વિશ્વમાં International Day Against Drug Abuse and Illicit Trafficking તરીકે ઊજવાય છે, તે અન્વયે મહે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ. ગિરીશ પંડ્યા (IPS) ની માર્ગદર્શક સૂચનાઓ હેઠળ સુરેન્દ્રનગર એસઓજી (Special Operation…

રાજકોટમાં ફરી એક વખત મેડીક્લેમ કૌભાંડ. ડૉ.અંકિત કાથરાણી વિરુદ્ધ 22.49 લાખના ખોટા વીમા કેસમાં ગાંધીગ્રામ પો.ચો માં ગુનો નોંધાયો
|

રાજકોટમાં ફરી એક વખત મેડીક્લેમ કૌભાંડ. ડૉ.અંકિત કાથરાણી વિરુદ્ધ 22.49 લાખના ખોટા વીમા કેસમાં ગાંધીગ્રામ પો.ચો માં ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં ફરી એકવાર મેડીક્લેમ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં જાણીતા તબીબ તરીકે ઓળખાતા ડૉ. અંકિત કાથરાણીનો સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ કેસ માત્ર એક ખોટા દસ્તાવેજ ના પુરાવા પર મેડીક્લેમ મેળવવાનો પ્રયાસ નહોતો, પરંતુ હોસ્પિટલ, તબીબ અને ઈમેજિંગ સેન્ટરના સંકળાયેલા ઝાળથી ગઠીત એક વ્યાપક કૌભાંડ છે, જેમાં અંદાજે રૂ. 22,49,597 જેટલો ભ્રસ્ટાચાર…