વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જેતપુરમાં દીકરીઓ માટે જીવનરક્ષક પહેલ – સર્વાઇકલ કેન્સર રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમથી ભવિષ્ય સુરક્ષિત કરવાનો સંદેશ
વિશ્વ કેન્સર દિવસના પાવન અવસરે, સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ જેતપુર શહેરમાં જોવા મળી. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદને શોભાવતા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રીના શુભ આશીર્વાદ અને પ.પૂ. શ્રી ડૉ. ઉર્વશીકુંવરબા (બાબારાજાશ્રી)ના સુયોગ્ય માર્ગદર્શન…