વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસને લઈ ટ્રાફિકમાં મોટા ફેરફાર: 10 અને 11 મે દરમિયાન અનેક માર્ગો રહેશે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર.
Jamnagar શહેરમાં ભારતના વડાપ્રધાન Narendra Modiના આગામી 10 અને 11 મે, 2026ના પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોઈપણ પ્રકારની અવરજવરથી સુરક્ષા અથવા ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે અમુક મહત્વપૂર્ણ માર્ગો પર વાહન વ્યવહાર…