ગુજરાતમાં સિંહોની ચિંતા વધારતી સ્થિતિ: બે વર્ષમાં 322 સિંહના મોત
સરકાર દ્વારા સુરક્ષા માટે નવા પગલાં ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે ચિંતા વધારતી માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાતમાં કુલ 322 સિંહોના મોત નોંધાયા છે. જેમાંથી 258 સિંહોના મોત કુદરતી કારણોસર થયા છે, જ્યારે 64 સિંહોએ અકુદરતી રીતે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું…