‘જય પરશુરામ’ના જયઘોષથી ગુંજી ઊઠશે ખંભાળિયા.
19 એપ્રિલે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવાશે જન્મોત્સવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના Khambhalia શહેરમાં 19 એપ્રિલના રોજ ભગવાન Parshuramના જન્મોત્સવની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ભરપૂર ઉજવણી થવા જઈ રહી છે. સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં શહેરભરના ભક્તો અને સમાજજનો મોટી સંખ્યામાં જોડાવાની શક્યતા છે. ભવ્ય શોભાયાત્રાનું આયોજન આ…