જામનગરમાં ભક્તિનો મહોત્સવ: શ્રી સમસ્ત રાણા સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી અને શરબત પ્રસાદીનું આયોજન.
જામનગર શહેરમાં રામનવમીના પાવન પર્વને લઈ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો. શ્રી સમસ્ત રાણા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. દરબારગઢ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ભગવાનના આશીર્વાદ સાથે શરબત પ્રસાદીનો લાભ લીધો. રામનવમી હિંદુ…