વડિનારમાં વિશ્વસ્તરીય શિપ રિપેર યાર્ડને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: જામનગર માટે ઐતિહાસિક વિકાસ, સમુદ્રી શક્તિમાં ભારતને મળશે નવી દિશા.
જામનગર અને સમગ્ર હાલાર પ્રદેશ માટે ગૌરવનો વિષય બને તેવો એક ઐતિહાસિક નિર્ણય કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે. જામનગરના વડિનાર ખાતે વિશ્વસ્તરીય શિપ રિપેર સુવિધા (Ship Repair Facility) સ્થાપિત કરવા માટે કેન્દ્રીય સ્તરે મંજૂરી આપવામાં આવી છે, જે ભારતના સમુદ્રી ક્ષેત્રને મજબૂત બનાવવામાં એક મોટું પગલું સાબિત થશે. આ પ્રોજેક્ટ માટે આશરે ₹1,570 કરોડનું…