“કાલાવડ તાલુકામાં વ્યાજની ઉઘરાણી માટે જાનલેણ હુમલો: ધમભા જાડેજા સહિત ત્રણ સામે ગંભીર ગુનો નોંધાયો.”
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને ઉઘરાણીના મામલે ખુલ્લેઆમ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ નોંધાયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો દાખલ…