Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગ
    પાટણ | શહેર

    ₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગ

    Bysamay sandesh July 25, 2025

    રાધનપુર, પાટણ જિલ્લાના સમાચાર:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તાજેતરમાં ₹5 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ શાંતીધામથી સાતુન અને કમાલપુર સુધીનો ડામર તથા સીસી રોડ હમણાં જ પૂરો થયેલો હોવા છતાં તોડવાં લાગ્યો છે, અને તેમાં ચોતરફ ખાડા જોવા મળી રહ્યાં છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રોષપૂર્ણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને…

    Read More ₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગContinue

  • રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆત
    પાટણ | રાધનપુર | શહેર

    રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆત

    Bysamay sandesh July 25, 2025

      રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ અટવાયો હોવાનું કહી, તાલુકા સરપંચ એસોસિયેશને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં રજુઆત કરી છે. ગ્રામ વિકાસ માટે મળતી ધારાસભ્ય ગ્રાન્ટને લઈને ભેદભાવના આક્ષેપો સાથે TDO સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે ગ્રામ્ય વિકાસ સમાનતાથી થવો જોઈએ. ધારાસભ્ય પર પંચાયતો વચ્ચે ભેદભાવ કરવાનો આક્ષેપ એસોસિયેશનના જણાવ્યા મુજબ, તાલુકાના અનેક ગામો…

    Read More રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆતContinue

  • રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ
    પાટણ | રાધનપુર | શહેર

    રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ

    Bysamay sandesh July 25, 2025

    શહેરના રસ્તાઓની બિસ્માર હાલત છતાં તંત્ર હજુ પણ ગભરાયેલું નથી અને જેના પરિણામે અવારનવાર થતા અકસ્માતો જનતામાં ભય અને રોષના મેઘમંડળ ઘેરાવે છે. આજના તાજા બનાવે ફરી એકવાર રાધનપુર નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી પાડી છે, જ્યાં અશોક શોપિંગ સેન્ટર નજીક એક ખાડામાં લારી પડતાં એક ગરીબ વેપારીને ભારે નુકસાન ભોગવવું પડ્યું. દૈનિક રોજગાર માટે નીકળેલા લારીચાલકનું…

    Read More રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષContinue

  • શાપર ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ : 22 સ્થળોએ 48 અયોગ્ય દબાણો દૂર, કરોડોની સરકારી જમીન ખાલી
    જામનગર | શહેર

    શાપર ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ : 22 સ્થળોએ 48 અયોગ્ય દબાણો દૂર, કરોડોની સરકારી જમીન ખાલી

    Bysamay sandesh July 25, 2025

    જામનગર તાલુકાના શાપર ગામ અને સાપર પાટિયા વિસ્તારમાં આજે પ્રશાસન દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. સરકારી અને ગૌચર જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરતાં અનેક બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. 22 જેટલા સ્થળોએ 48 દબાણો હટાવાયા તાલુકા અને જિલ્લાના અધિકારીઓની સમક્ષ પ્લાનિંગ હેઠળ આયોજિત કરાયેલ આ ડ્રાઈવમાં…

    Read More શાપર ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ : 22 સ્થળોએ 48 અયોગ્ય દબાણો દૂર, કરોડોની સરકારી જમીન ખાલીContinue

  • જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ
    જામનગર | શહેર

    જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ

    Bysamay sandesh July 25, 2025

    જામનગરના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ તાલીમના માધ્યમથી 300થી વધુ બહેનો અને દીકરીઓને આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સુરક્ષિત રહેવા માટેની અમુલ્ય જાણકારી અને જીવ બચાવવાની ટેક્નિકો શીખવવામાં આવી. ડો. પી.આર. ડોડીયાના…

    Read More જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવContinue

  • રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર
    રાજકોટ | શહેર

    રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર

    Bysamay sandesh July 25, 2025

    રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્થીર અને નાગરિકો માટે સુરક્ષિત બનાવવાના હેતુસર આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે ખુલ્લા સંવાદ દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓનું સમીક્ષા કાર્ય કરવામાં આવ્યું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં મંત્રીશ્રીએ ગુનાખોરો અને અસામાજિક તત્વો સામે…

    Read More રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભારContinue

  • પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
    ગુજરાત

    પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    Bysamay sandesh July 25, 2025July 25, 2025

    આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓનું હાર્દિક ભાવથી સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવામાં આવકવેરા વિભાગની નિષ્ઠા અને કરદાતાઓની પ્રામાણિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.”…

    Read More પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતContinue

Page navigation

Previous PagePrevious 1 … 85 86 87 88 89 … 194 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us