મારા દમદાર અને દિલદાર મિત્ર”: અજિત પવારને યાદ કરી ભાવુક થયા CM ફડણવીસ
વિમાન દુર્ઘટનામાં અવસાન બાદ મહારાષ્ટ્ર શોકમાં, બારામતીમાં બંધનું એલાન બારામતી / મુંબઈ:મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ એક અતિ દુઃખદ, આઘાતજનક અને અપૂરણીય ખોટ દર્શાવતો દિવસ બની રહ્યો છે. રાજ્યના દિગ્ગજ નેતા, નાયબ મુખ્યમંત્રી અને બારામતીની રાજકીય ઓળખ ગણાતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થતા સમગ્ર મહારાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું છે. રાજકીય મંચથી લઈને સામાન્ય…