ત્રિરંગાની છાંયામાં દેશભક્તિનો ઉત્સવ: જામનગર શાળા નં. ૨૪, ૪૬ અને ૩૯ના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી
ભારતના લોકતંત્રના ગૌરવમય ઈતિહાસમાં 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ સ્વતંત્રતા, સંવિધાન, સમાનતા અને રાષ્ટ્રીય એકતાનો મહાન ઉત્સવ છે. દેશના ખૂણે–ખૂણે આ દિવસે તિરંગો ગૌરવપૂર્વક લહેરાય છે અને દેશભક્તિની લાગણી જન–જનના હૃદયમાં પ્રગટ થાય છે. આ જ ભાવના સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે શાળા નં. ૨૪, ૪૬ અને ૩૯ના સંયુક્ત…