Samay Sandesh News
ગુજરાતજુનાગઢસબરસ

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

Related posts

પાટણ : પાટણની કાસા હાઈસ્કૂલના શિક્ષક રાજગોપાલ મહારાજાનું ઇનોવેશન રાજ્યકક્ષાના ફેસ્ટિવલમાં પસંદગી પામ્યુ

cradmin

પાટણ જીલ્લાનાં સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે સટડાઉનના પગલે

samaysandeshnews

જામનગર(શહેર) વિસ્તારમાં ફટાકડાના સંગ્રહ/વેચાણ માટેના હંગામી પરવાના મેળવવા બાબત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!