તા. ૦૨ માર્ચ, સોમવાર અને ફાગણ સુદ ચૌદશનું રાશિફળ.
ગ્રહયોગનો સંકેત: ફાગણ સુદ ચૌદશે મિથુન સહિત બે રાશિઓ માટે યશ-પદ-ધન વૃદ્ધિનો દિવસ, મહત્વના નિર્ણય માટે અનુકૂળ સમય, ચંદ્રના પ્રભાવથી કેટલાક જાતકોને લાભ તો કેટલાકને સાવચેતી – ખર્ચ, રોકાણ અને સંબંધોમાં સંતુલન રાખવાની જરૂર તા. ૦૨ માર્ચ, સોમવાર અને ફાગણ સુદ ચૌદશના દિવસે ગ્રહોની ચાલ મુજબ અનેક રાશિના જાતકો માટે દિવસ મિશ્રફળદાયક રહેવાનો સંકેત મળી…