મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.
મુંબઈના વ્યસ્ત અને આધુનિક જીવન વચ્ચે જન્મેલી અને ઉછરેલી બે યુવા બહેનો – ૨૫ વર્ષની ડૉ. આયુષી જૈન અને ૨૪ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુક્તા જૈન – ભૌતિક સફળતાના શિખરો છોડીને સંયમમાર્ગે જવાનો વિરળ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. આવનાર ૪ માર્ચે તેઓ તાડદેવ ખાતે ગુરુદેવ ગચ્છાધિપતિ રાજશેખરસૂરિ મહારાજસાહેબના હસ્તે રજોહરણ ગ્રહણ કરીને દીક્ષા જીવન તરફ…