Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.
    સબરસ

    મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.

    Bysamay sandesh March 2, 2026

    મુંબઈના વ્યસ્ત અને આધુનિક જીવન વચ્ચે જન્મેલી અને ઉછરેલી બે યુવા બહેનો – ૨૫ વર્ષની ડૉ. આયુષી જૈન અને ૨૪ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુક્તા જૈન – ભૌતિક સફળતાના શિખરો છોડીને સંયમમાર્ગે જવાનો વિરળ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. આવનાર ૪ માર્ચે તેઓ તાડદેવ ખાતે ગુરુદેવ ગચ્છાધિપતિ રાજશેખરસૂરિ મહારાજસાહેબના હસ્તે રજોહરણ ગ્રહણ કરીને દીક્ષા જીવન તરફ…

    Read More મુંબઈની ડૉક્ટર અને CA બહેનોનો સંયમમાર્ગ તરફ વિરળ નિર્ણય ૪ માર્ચે તાડદેવમાં રજોહરણ ગ્રહણ કરીને આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરશે.Continue

  • ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલ
    અન્ય

    ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલ

    Bysamay sandesh March 2, 2026

    ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વધતી બેરોજગારી, મોંઘવારીનો બોજ અને સામાન્ય જનતાના જીવનખર્ચમાં થયેલા ભારે વધારા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવેલા ₹108 કરોડના ખર્ચને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા અને ટીકા બંને શરૂ થઈ છે. વિપક્ષ અને કેટલાક સામાજિક સંગઠનોનો આરોપ છે કે જ્યારે પ્રજા રોજગાર, સુરક્ષા અને મોંઘવારી જેવી મૂળભૂત…

    Read More ‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલContinue

  • મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટ
    અન્ય

    મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટ

    Bysamay sandesh March 2, 2026

    અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલાઓ બાદ મધ્યપૂર્વમાં ઉભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે વૈશ્વિક બજાર સાથે ભારતના આર્થિક માહોલ પર પણ જોવા મળી રહી છે. રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધતા તેઓ જોખમી રોકાણમાંથી નાણાં બહાર કાઢીને સુરક્ષિત માનાતી મિલકત તરફ વળી રહ્યા છે. તેના પરિણામે સોનાં અને ચાંદીના…

    Read More મધ્યપૂર્વ યુદ્ધની અસરઃ સોનાં-ચાંદીમાં તોફાની ઉછાળો, ક્રૂડ મોંઘું અને વૈશ્વિક બજારોમાં ગભરાટContinue

  • આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.
    સબરસ

    આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.

    Bysamay sandesh March 2, 2026March 2, 2026

    આજે ફાગણ સુદ પૂર્ણિમાના પાવન દિવસે હોલિકા દહનનો મહોત્સવ ઉજવાશે. શહેરના ઠેરઠેર વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી હોલિકા પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શરૂ થશે, જે રાત્રે લગભગ ૧૨ વાગ્યા સુધી ચાલશે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોલિકા દહન બાદ આગાહીકારો હોળીની ઝાળને આધારે આગામી વર્ષ અંગે વરતારો આપશે. આ ધાર્મિક વિધિ માત્ર હોલિકા દહન પૂરતી મર્યાદિત નથી,…

    Read More આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.Continue

  • હોર્મુઝમાં તણાવનો વિસ્ફોટ: ઈરાની પ્રતિહુમલામાં ઓઈલ ટેન્કર નિશાન પર, 15 ભારતીય ક્રૂ બચાવાયા ખામેનીના મૃત્યુ બાદ ગલ્ફમાં સૈન્ય ચકચાર, વૈશ્વિક તેલ માર્ગ અને ભારતીય સુરક્ષાને લઇ ચિંતા.
    સબરસ

    હોર્મુઝમાં તણાવનો વિસ્ફોટ: ઈરાની પ્રતિહુમલામાં ઓઈલ ટેન્કર નિશાન પર, 15 ભારતીય ક્રૂ બચાવાયા ખામેનીના મૃત્યુ બાદ ગલ્ફમાં સૈન્ય ચકચાર, વૈશ્વિક તેલ માર્ગ અને ભારતીય સુરક્ષાને લઇ ચિંતા.

    Bysamay sandesh March 2, 2026

    મધ્યપૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી ઘટના બની છે. અમેરિકા-ઇઝરાયલ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા ઇરાને બદલો લેવા પગલાં તેજ કર્યા છે. આ તણાવની વચ્ચે ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા પલાઉ-ધ્વજવાળા ઓઈલ ટેન્કર ‘સ્કાયલાઇટ’ પર હુમલો કરવામાં…

    Read More હોર્મુઝમાં તણાવનો વિસ્ફોટ: ઈરાની પ્રતિહુમલામાં ઓઈલ ટેન્કર નિશાન પર, 15 ભારતીય ક્રૂ બચાવાયા ખામેનીના મૃત્યુ બાદ ગલ્ફમાં સૈન્ય ચકચાર, વૈશ્વિક તેલ માર્ગ અને ભારતીય સુરક્ષાને લઇ ચિંતા.Continue

  • ઇરાનમાં સત્તા પરિવર્તનનો ઐતિહાસિક વળાંક: ખામેનીના મૃત્યુ બાદ અરાફી કાર્યકારી સુપ્રીમ લીડર અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ, ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.
    સબરસ

    ઇરાનમાં સત્તા પરિવર્તનનો ઐતિહાસિક વળાંક: ખામેનીના મૃત્યુ બાદ અરાફી કાર્યકારી સુપ્રીમ લીડર અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ, ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.

    Bysamay sandesh March 2, 2026

    મધ્યપૂર્વની રાજકીય પરિસ્થિતિમાં ઐતિહાસિક ફેરફાર સર્જાયો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા થયેલા સંયુક્ત હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ઇરાનની સત્તા વ્યવસ્થામાં તાત્કાલિક પરિવર્તન કરાયું છે. વરિષ્ઠ ધર્મગુરુ અલીરેઝા અરાફીને લીડરશીપ કાઉન્સિલના ન્યાયશાસ્ત્રી સભ્ય તરીકે નિયુક્ત કરીને તેમને કાર્યકારી સુપ્રીમ લીડર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઇરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સી…

    Read More ઇરાનમાં સત્તા પરિવર્તનનો ઐતિહાસિક વળાંક: ખામેનીના મૃત્યુ બાદ અરાફી કાર્યકારી સુપ્રીમ લીડર અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ, ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.Continue

  • યુએઈ પર હુમલાની મોદીએ કરી કડક નિંદા પ્રાદેશિક શાંતિ માટે ભારતનું આહ્વાન, યુએઈને મજબૂત સમર્થન
    અન્ય

    યુએઈ પર હુમલાની મોદીએ કરી કડક નિંદા પ્રાદેશિક શાંતિ માટે ભારતનું આહ્વાન, યુએઈને મજબૂત સમર્થન

    Bysamay sandesh March 2, 2026

    અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓ બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી બની છે કે વિસ્તાર “ભારે અગ્નિ જેવી” સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ઇરાને તેના પ્રતિસાદરૂપે ઇઝરાયલ તરફ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે ફારસની ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય…

    Read More યુએઈ પર હુમલાની મોદીએ કરી કડક નિંદા પ્રાદેશિક શાંતિ માટે ભારતનું આહ્વાન, યુએઈને મજબૂત સમર્થનContinue

Page navigation

Previous PagePrevious 1 … 8 9 10 11 12 … 567 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!