બાળાસાહેબના જન્મશતાબ્દી વર્ષમાં મુંબઈના સિંહાસન પર શિવસેનાનો મેયર – એકનાથ શિંદેનો રાજકીય દાવ અને મહાયુતિનું શક્તિ પ્રદર્શન
મુંબઈની રાજકીય હવામાન ફરી એકવાર ગરમાઈ ઉઠી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી બાદ ઉભા થયેલા નવા રાજકીય સમીકરણો વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદેનું નિવેદન રાજ્યની રાજનીતિમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “મુંબઈમાં શિવસેનાનો મેયર બને એ બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ હશે.” આ નિવેદન…