ત્રણ વર્ષમાં ચમત્કારિક ઉછાળો: અમદાવાદ–ગાંધીનગર મેટ્રો બન્યું ૧.૫ લાખ દૈનિક મુસાફરોની જનજીવન રેખા
35 હજારથી દોઢ લાખ સુધીની સફર, 11.50 કરોડ મુસાફરોનો વિશ્વાસ અને ગુજરાતના અર્બન પરિવહનમાં ક્રાંતિ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો રેલ આજે માત્ર એક પરિવહન વ્યવસ્થા નથી રહી, પરંતુ તે ગુજરાતના આધુનિક શહેરી વિકાસ, ટકાઉ પરિવહન અને બદલાતી જીવનશૈલીનું જીવંત પ્રતીક બની ચૂકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવામાં થયેલો ઉછાળો એ બતાવે…