BMC ચૂંટણી પછી મુંબઈની રાજનીતિમાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શબ્દયુદ્ધ.
દેવની ઇચ્છા હોય તો આપણા પક્ષમાંથી મેયર બની શકે છે ચૂંટણીમાં હારી ગયા પછી પણ ઉદ્ધવ ઠાકરે એવું બોલ્યા કે રાજકારણમાં ગરમાટો આવી ગયો ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં હાર્યા બાદ શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પહેલી વાર જાહેરમાં સંબોધન કરતાં કહ્યું હતું કે જો…