‘ટીબી હારશે, દેશ જીતશે’ — જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજનું રેસ્પિરેટરી મેડિસિન વિભાગ બન્યું સૌરાષ્ટ્ર માટે આશાનું કેન્દ્ર.
૨૪ માર્ચ, ‘વિશ્વ ટીબી દિવસ’ના અવસરે સમગ્ર વિશ્વમાં ક્ષયરોગ સામે લડતને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મહત્વપૂર્ણ દિવસે જામનગર માટે ગૌરવની વાત એ છે કે શહેરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલનો રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને DR-TB સેન્ટર સૌરાષ્ટ્રના હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બની રહ્યું…