ફરજના ભાર તળે તૂટી ગઈ જિંદગી? સુરતમાં નાયબ મામલતદાર હિનીષા પટેલના આપઘાતે તંત્રમાં હચમચાટ – પતિ પણ એ જ વિભાગમાં અધિકારી, કારણો હજુ રહસ્યમાં
સુરત શહેરમાંથી એક એવી દુઃખદ અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેણે માત્ર મહેસૂલ વિભાગ નહીં પરંતુ સમગ્ર રાજ્યના સરકારી તંત્રને વિચારમાં મુકી દીધું છે. રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડ તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો, જેના પગલે સુરતમાં ભારે ખળભળાટ મચી ગયો છે….