લોકભવનમાંથી રાષ્ટ્રવ્યાપી સંદેશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું.
દેશના આરોગ્યક્ષેત્રમાં જાગૃતિ, પ્રાથમિક સારવાર, ઇમર્જન્સી પ્રતિસાદ અને સર્વસામાન્ય નાગરિક સુધી ગુણવત્તાયુક્ત સારવાર પહોંચાડવાના સંકલ્પ સાથે ‘જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરો’ નામનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ભવ્ય રીતે શરૂ થયું. મુંબઈના લોકભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિયાનનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બન્ને નાયબ મુખ્ય પ્રધાન…