દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિવાદમાં નવો વળાંક: લેન્ડ ગ્રેબિંગ રજૂઆત પર જામનગર કલેક્ટરને તપાસ સોંપાઈ.
દ્વારકા નજીક આવેલ પવિત્ર Nageshwar Jyotirlinga Temple સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટ પર જમીન કબજાના (લેન્ડ ગ્રેબિંગ) આરોપોને લઈને કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને હવે મામલો વધુ ગંભીર બન્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે જામનગર કલેક્ટરને સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે આ મુદ્દે સ્થાનિક તેમજ ધાર્મિક…