રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.
રાષ્ટ્રીય સમારંભો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય પ્રયોગ અંગે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ કાર્યક્રમમાં બંને રજૂ કરવામાં આવતા હોય તો પહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ રજૂ કરવાનું રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન વાગે કે ગાવવામાં આવે ત્યારે…