Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.
    અન્ય

    રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય સમારંભો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય પ્રયોગ અંગે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ કાર્યક્રમમાં બંને રજૂ કરવામાં આવતા હોય તો પહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ રજૂ કરવાનું રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન વાગે કે ગાવવામાં આવે ત્યારે…

    Read More રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.Continue

  • દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ
    અન્ય

    દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત AI સમિટમાં જામનગરના યુવા ઉદ્યોગસાહસિકે સૌરાષ્ટ્રનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે. મેનેન્ટિયા AI કંપનીના ફાઉન્ડર અને CEO અનુજ અતુલ ચાંદલિયાને સમિટ દરમિયાન બેસ્ટ પરફોર્મન્સ માટે ટોપ 10માં સ્થાન મળ્યું હતું અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હાલારના યુવાને નવો ઇતિહાસ રચ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી…

    Read More દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિContinue

  • જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા
    અન્ય

    જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા

    Bysamay sandesh February 26, 2026

    જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવારા તત્વોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપ યુવા મોરચાના સ્થાનિક પ્રમુખની પાર્ક કરેલી ફોરવ્હીલર કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. આ બનાવથી વિસ્તારમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ઘટના વિમલ પાર્ક નજીક ડી.પી. કપાત વારા મેઈન રોડ પર બની હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખે…

    Read More જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયાContinue

  • મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.
    મુંબઈ | શહેર

    મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.

    Bysamay sandesh February 26, 2026

    મહારાષ્ટ્ર રાજ્યમાં લિંગ અનુપાત અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા રાજ્ય વિધાનસભામાં સામે આવી છે. રાજ્યના આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનસભામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં લિંગ અનુપાતમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજી પણ સ્થિતિ સંતોષકારક નથી અને સામાજિક જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા માટે સરકાર પ્રી-કન્સેપ્શન ઍન્ડ…

    Read More મહારાષ્ટ્રમાં લિંગ અનુપાતની ચિંતાજનક હકીકત પ્રતિ ૧૦૦૦ પુરુષે માત્ર ૯૧૩ મહિલાઓ: સુધારાની વચ્ચે હજુ લાંબો રસ્તો બાકી.Continue

  • કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.
    મુંબઈ | શહેર

    કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.

    Bysamay sandesh February 26, 2026

    મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્થિત મહાવીરનગર વિસ્તારમાં આવેલી પવિત્ર શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ વર્ષે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ૧૧મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. હવેલીની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતા આ પાટોત્સવને વિશેષ ભક્તિભાવ, મનોરથો અને વૈષ્ણવ પરંપરાની સમૃદ્ધિ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ ગોસ્વામી ૧૦૮ શ્રી શિશિરકુમારજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આયોજિત કરવામાં…

    Read More કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.Continue

  • “અમે તમારું દુઃખ સમજીએ છીએ” – ઇઝરાયલી સંસદમાં PM મોદીએ હમાસ હુમલાની કડક નિંદા, આતંકવાદ સામે ભારત-ઇઝરાયલ એકતા પર ભાર.
    સબરસ

    “અમે તમારું દુઃખ સમજીએ છીએ” – ઇઝરાયલી સંસદમાં PM મોદીએ હમાસ હુમલાની કડક નિંદા, આતંકવાદ સામે ભારત-ઇઝરાયલ એકતા પર ભાર.

    Bysamay sandesh February 26, 2026

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ઇઝરાયલની સંસદ ‘નેસેટ’માં આપેલ સંબોધન વૈશ્વિક રાજકીય અને રાજદ્વારી દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હમાસના આતંકી હુમલાની કડક નિંદા કરી અને ઇઝરાયલના લોકો પ્રત્યે ભારતની સંવેદના વ્યક્ત કરી. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:“અમે તમારું દુઃખ સમજીએ છીએ, કારણ…

    Read More “અમે તમારું દુઃખ સમજીએ છીએ” – ઇઝરાયલી સંસદમાં PM મોદીએ હમાસ હુમલાની કડક નિંદા, આતંકવાદ સામે ભારત-ઇઝરાયલ એકતા પર ભાર.Continue

  • “AI અને IoTથી પ્રદૂષણ પર વોચ” – ફડણવીસ સરકારનું મોટું પગલું, મુંબઈમાં સ્માર્ટ એર મોનિટરિંગ સિસ્ટમનો માર્ગ મોકળો.
    મુંબઈ | શહેર

    “AI અને IoTથી પ્રદૂષણ પર વોચ” – ફડણવીસ સરકારનું મોટું પગલું, મુંબઈમાં સ્માર્ટ એર મોનિટરિંગ સિસ્ટમનો માર્ગ મોકળો.

    Bysamay sandesh February 26, 2026

    મહારાષ્ટ્રમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ અને ટેક્નોલોજી આધારિત નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે વિધાનસભા પરિષદમાં જાહેરાત કરી કે મુંબઈ શહેરમાં વાયુ પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવા અને નિયંત્રિત કરવા માટે Internet of Things (IoT) અને Artificial Intelligence (AI) આધારિત ગતિશીલ દેખરેખ પ્રણાલી વિકસાવવામાં આવશે. આ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને…

    Read More “AI અને IoTથી પ્રદૂષણ પર વોચ” – ફડણવીસ સરકારનું મોટું પગલું, મુંબઈમાં સ્માર્ટ એર મોનિટરિંગ સિસ્ટમનો માર્ગ મોકળો.Continue

Page navigation

Previous PagePrevious 1 … 16 17 18 19 20 … 567 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!