Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત
    જામનગર | શહેર

    જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત

    Bysamay sandesh February 13, 2026

    જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત જામનગર શહેરમાં રેલવે તંત્ર દ્વારા દિગજામ સર્કલ નજીક આવેલા બાવરી વાસ, હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારના રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસોને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકોને અચાનક સ્થળ ખાલી કરવાની ચેતવણી મળતાં લોકોમાં ભય અને રોષ…

    Read More જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયતContinue

  • સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો
    સુરત | શહેર

    સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો

    Bysamay sandesh February 13, 2026

    સુરતગુજરાતના સૌથી ઝડપી વિકસતા અને ‘સેફ સિટી’ તરીકે ઓળખાતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં બનેલી એક ઘટના માત્ર એક પરિવાર પર થયેલા હુમલા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની કામગીરી, પ્રતિબદ્ધતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. એક સામાન્ય બ્રાહ્મણ યુવક પોતાના હકનો પગાર માંગવા…

    Read More સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલોContinue

  • મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાત
    જુનાગઢ | શહેર

    મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાત

    Bysamay sandesh February 13, 2026

    સોમનાથભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આદર પામેલ શ્રી સોમનાથ મહાદેવના ધામે મહાશિવરાત્રિના પાવન પર્વે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે પણ અંદાજે ૪ થી ૫ લાખ જેટલા ભક્તો દાદાના દર્શનાર્થે પહોંચશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને…

    Read More મહાશિવરાત્રિએ સોમનાથમાં ભક્તિસાગર માટે સુરક્ષાનો અભેદ કિલ્લો ૪ થી ૫ લાખ ભક્તોની આવકની સંભાવના વચ્ચે ૧૧ DYSP, ૫૦થી વધુ PI-PSI અને ૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાતContinue

  • ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમય
    જામનગર | શહેર

    ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમય

    Bysamay sandesh February 13, 2026

    જામનગર, જેને શ્રદ્ધાભાવે ‘છોટી કાશી’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં મહાશિવરાત્રીના પાવન પર્વે આ વર્ષે ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રાનું વિશાળ આયોજન થવા જઈ રહ્યું છે. શહેરના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરતી આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ભક્તિની અનોખી છટા ફેલાવશે અને અંતે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ થશે. દર વર્ષે ભવ્યતા અને…

    Read More ‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવથી ભીડભંજન મહાદેવ સુધી ભક્તિનો મહાસાગર, રજત મઢીત પાલખી અને આકર્ષક ફ્લોટ્સથી શહેર થશે શિવમયContinue

  • રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદ
    શહેર

    રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદ

    Bysamay sandesh February 13, 2026

    નડિયાદ જિલ્લામાં ફરી એક વખત જમીન સંબંધિત ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. માતર તાલુકાના રતનપુરા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે સરકારી અધિકારી સહિત સાત શખ્સોએ મળતિયાગીરી કરી હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણમાં વર્ષ ૧૯૯૯ના કાયદેસર રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું, ખોટા પંચકયાસ અને બનાવટી દસ્તાવેજોના આધારે…

    Read More રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદContinue

  • જામનગરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ યુવાનોની દારૂ મહેફિલ ઝડપાઈ ખાલી પ્લોટમાં અંગ્રેજી બિયર સાથે રંગે હાથ પકડાયા પાંચ આરોપી : ૨.૫૧ લાખનો મુદ્દામાલ કબજે
    જામનગર | શહેર

    જામનગરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ યુવાનોની દારૂ મહેફિલ ઝડપાઈ ખાલી પ્લોટમાં અંગ્રેજી બિયર સાથે રંગે હાથ પકડાયા પાંચ આરોપી : ૨.૫૧ લાખનો મુદ્દામાલ કબજે

    Bysamay sandesh February 13, 2026

    જામનગર શહેરમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા યુવાનો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાલી પડેલા પ્લોટમાં ભેગા મળી બિનપરમિટ અંગ્રેજી બિયર સાથે દારૂની મહેફિલ માણતા પાંચ યુવાનોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૨,૫૧,૦૦૦ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ગુનો પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(એ),…

    Read More જામનગરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ યુવાનોની દારૂ મહેફિલ ઝડપાઈ ખાલી પ્લોટમાં અંગ્રેજી બિયર સાથે રંગે હાથ પકડાયા પાંચ આરોપી : ૨.૫૧ લાખનો મુદ્દામાલ કબજેContinue

  • ધ્રોલમાં માનવસેવાનો મહોત્સવ ઝન્નર પરિવાર દ્વારા ભવ્ય આંખ અને આયુર્વેદ કેમ્પ : ૧૦૪૦ લોકોએ લીધો લાભ
    જામનગર | શહેર

    ધ્રોલમાં માનવસેવાનો મહોત્સવ ઝન્નર પરિવાર દ્વારા ભવ્ય આંખ અને આયુર્વેદ કેમ્પ : ૧૦૪૦ લોકોએ લીધો લાભ

    Bysamay sandesh February 13, 2026

    ધ્રોલ શહેરમાં આજે માનવસેવાનો અનોખો અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યો, જ્યાં ઝન્નર પરિવાર તથા ધ્રોલ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અદનાન અમીનભાઈ ઝન્નર દ્વારા વિશાળ આંખ અને આયુર્વેદ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજસેવાની ભાવનાથી આયોજિત આ કેમ્પમાં કુલ ૧૦૪૦ જેટલા લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો, જે ધ્રોલ માટે એક નોંધપાત્ર આરોગ્ય સેવા કાર્યક્રમ સાબિત…

    Read More ધ્રોલમાં માનવસેવાનો મહોત્સવ ઝન્નર પરિવાર દ્વારા ભવ્ય આંખ અને આયુર્વેદ કેમ્પ : ૧૦૪૦ લોકોએ લીધો લાભContinue

Page navigation

Previous PagePrevious 1 … 215 216 217 218 219 … 737 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!