રાત્રીના અંધકારમાં લોહિયાળ તાંડવ: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે રખડતા શ્વાનોનો આતંક, ૪૦ ઘેટાંની નિર્મમ હત્યાથી પશુપાલકોમાં ફફડાટ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાનોના ટોળાએ પશુપાલકોના વાડામાં ઘૂસી જઈ લોહિયાળ શિકાર ખેલ્યો છે. મોડી રાતના સમયે થયેલી આ ઘટનામાં ૭થી ૮ રખડતા શ્વાનોએ એકસાથે હુમલો કરી આશરે ૪૦ જેટલા ઘેટાંને નિર્મમ રીતે મારી નાખ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો…