મહિલા સશક્તિકરણનો ઉજાસ : જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETIના રૂ.1.28 કરોડના વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ; 18 બહેનો ‘લખપતિ દીદી’ બની
જામનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણને નવી દિશા આપતું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ જામનગર તાલુકાના ધુંવાવ ગામે ઉજવાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા – RSETI ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ રૂ. 1.28 કરોડના CSR ફંડથી નિર્મિત વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ યોજાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ…