Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • મહિલા સશક્તિકરણનો ઉજાસ : જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETIના રૂ.1.28 કરોડના વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ; 18 બહેનો ‘લખપતિ દીદી’ બની
    જામનગર | શહેર

    મહિલા સશક્તિકરણનો ઉજાસ : જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETIના રૂ.1.28 કરોડના વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ; 18 બહેનો ‘લખપતિ દીદી’ બની

    Bysamay sandesh January 29, 2026

    જામનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણને નવી દિશા આપતું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ જામનગર તાલુકાના ધુંવાવ ગામે ઉજવાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા – RSETI ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ રૂ. 1.28 કરોડના CSR ફંડથી નિર્મિત વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ યોજાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ…

    Read More મહિલા સશક્તિકરણનો ઉજાસ : જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETIના રૂ.1.28 કરોડના વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ; 18 બહેનો ‘લખપતિ દીદી’ બનીContinue

  • મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશનના ખોટા રેકોર્ડ, ફરજમાં ગંભીર બેદરકારી.
    અન્ય | ગુજરાત

    મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશનના ખોટા રેકોર્ડ, ફરજમાં ગંભીર બેદરકારી.

    Bysamay sandesh January 29, 2026January 29, 2026

    RTI કાયદાનો ભંગ અને પ્રતિષ્ઠિત તબીબની માનહાની બાબતે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ આ લખાણ અમો વકીલ શ્રી જશવંતકુમાર એલ. બારોટ, રહે. વડોદરા, તરફથી અમારા અસીલ ડો. પટેલ સુનીલકુમાર પ્રભુદાસ, રહે. મુ. લુણાવાડા, નવજીવન હોસ્પિટલ ઉપર, તા. લુણાવાડા, જી. મહીસાગર–389230, ના હિત અને અધિકારના સંરક્ષણ અર્થે…

    Read More મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશનના ખોટા રેકોર્ડ, ફરજમાં ગંભીર બેદરકારી.Continue

  • યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે બ્રેક  નવો આદેશ ન આવે ત્યાં સુધી ૨૦૧૨ના નિયમો જ અમલમાં રહેશે; દુરુપયોગની શક્યતા દર્શાવી ૧૯ માર્ચે અંતિમ સુનાવણી નક્કી
    સબરસ

    યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે બ્રેક નવો આદેશ ન આવે ત્યાં સુધી ૨૦૧૨ના નિયમો જ અમલમાં રહેશે; દુરુપયોગની શક્યતા દર્શાવી ૧૯ માર્ચે અંતિમ સુનાવણી નક્કી

    Bysamay sandesh January 29, 2026

    નવી દિલ્હી : દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમોના અમલ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે નવો અંતિમ આદેશ ન આવે ત્યાં સુધી વર્ષ…

    Read More યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે બ્રેક નવો આદેશ ન આવે ત્યાં સુધી ૨૦૧૨ના નિયમો જ અમલમાં રહેશે; દુરુપયોગની શક્યતા દર્શાવી ૧૯ માર્ચે અંતિમ સુનાવણી નક્કીContinue

  • દેવભૂમિ દ્વારકામાં ભક્તિ, યજ્ઞ અને સાધનાનો મહાસંગમ  દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્રાભિષેકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંમેલિત
    દેવભૂમિ દ્વારકા | શહેર

    દેવભૂમિ દ્વારકામાં ભક્તિ, યજ્ઞ અને સાધનાનો મહાસંગમ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્રાભિષેકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંમેલિત

    Bysamay sandesh January 29, 2026January 29, 2026

    દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર આજે ભક્તિ, આધ્યાત્મ, વૈદિક સંસ્કૃતિ અને રાજ્યના નેતૃત્વનો અદ્વિતીય સંગમ સર્જાયો. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકામાં આયોજિત દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ તથા ૧૦૦૮ મહારુદ્રાભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહાપર્વમાં તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અને આધ્યાત્મિક મહત્તા પ્રાપ્ત થઈ. દ્વારકાની પવિત્ર ધરતી પર…

    Read More દેવભૂમિ દ્વારકામાં ભક્તિ, યજ્ઞ અને સાધનાનો મહાસંગમ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્રાભિષેકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંમેલિતContinue

  • દેવભૂમિ દ્વારકામાં ભક્તિ અને વિકાસનો સંગમ  ચંડી મહાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું દ્વારકામાં ભવ્ય આગમન
    દેવભૂમિ દ્વારકા | શહેર

    દેવભૂમિ દ્વારકામાં ભક્તિ અને વિકાસનો સંગમ ચંડી મહાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું દ્વારકામાં ભવ્ય આગમન

    Bysamay sandesh January 29, 2026

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ભક્તિ, આસ્થા અને રાજકીય મહત્વનો અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે દ્વારકાની પવિત્ર ધરતી પર પહોંચ્યા હતા. દ્વારકામાં તેમના આગમનને લઈને સવારથી જ ઉત્સાહ અને હરખની લાગણી જોવા મળી હતી. રુક્ષ્મણી હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉતરતાં જ આગેવાનો, વહીવટી અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત…

    Read More દેવભૂમિ દ્વારકામાં ભક્તિ અને વિકાસનો સંગમ ચંડી મહાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું દ્વારકામાં ભવ્ય આગમનContinue

  • શિક્ષણમાં ગુણવત્તા અને પ્રતિભાનો સંગમ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–જામનગર દ્વારા CET મોડલ ટેસ્ટ અને રાષ્ટ્રીય કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
    જામનગર | શહેર

    શિક્ષણમાં ગુણવત્તા અને પ્રતિભાનો સંગમ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–જામનગર દ્વારા CET મોડલ ટેસ્ટ અને રાષ્ટ્રીય કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

    Bysamay sandesh January 29, 2026

    વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર પ્રોત્સાહન અત્યંત જરૂરી છે. ખાસ કરીને પ્રાથમિક સ્તરે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા તેમજ તેમની છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય મંચ આપવું એ કોઈપણ શિક્ષણ સંસ્થાની મહત્વની જવાબદારી બને છે. આવી જ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – જામનગર દ્વારા તાજેતરમાં એક…

    Read More શિક્ષણમાં ગુણવત્તા અને પ્રતિભાનો સંગમ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–જામનગર દ્વારા CET મોડલ ટેસ્ટ અને રાષ્ટ્રીય કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનContinue

  • દ્વારકાની સાહિત્યસાધનાને રાષ્ટ્રીય ગૌરવ : ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ કાવ્ય સર્જન બદલ સંત મીરાંબાઈ સન્માન
    અન્ય

    દ્વારકાની સાહિત્યસાધનાને રાષ્ટ્રીય ગૌરવ : ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ કાવ્ય સર્જન બદલ સંત મીરાંબાઈ સન્માન

    Bysamay sandesh January 29, 2026

    ગુજરાતની ધરતી સદીઓથી સાહિત્ય, કાવ્ય અને સંસ્કૃતિની ઉર્વર ભૂમિ રહી છે. આ ધરતી પર જન્મેલા અનેક કવિઓ અને સાહિત્યકારોએ પોતાની કલમ દ્વારા માનવ સંવેદનાઓ, સમાજના પ્રશ્નો, આધ્યાત્મિક ચિંતન અને જીવનની સુક્ષ્મ લાગણીઓને શબ્દરૂપ આપ્યા છે. એ જ પરંપરામાં વધુ એક ગૌરવભર્યું પ્રકરણ ત્યારે સર્જાયું, જ્યારે દ્વારકા જિલ્લાના પ્રખર કવિ અને સાહિત્યકાર ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ…

    Read More દ્વારકાની સાહિત્યસાધનાને રાષ્ટ્રીય ગૌરવ : ડો. કેજે ગઢવીને શ્રેષ્ઠ કાવ્ય સર્જન બદલ સંત મીરાંબાઈ સન્માનContinue

Page navigation

Previous PagePrevious 1 … 260 261 262 263 264 … 750 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!