વિકાસ સામે વાવેતરનો સંઘર્ષ: દ્વારકાના વસઈ ગામે એરપોર્ટ સર્વે શરૂ થતાં ખેડૂતોએ ફૂંક્યો બળવો, SDMને આવેદનપત્ર આપી ચેતવણી
યાત્રાધામ દ્વારકામાં હવાઈ વિકાસની તૈયારી, પરંતુ જમીન બચાવવા ખેડૂતો રસ્તા પર ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા–બેટ દ્વારકા–નાગેશ્વર જ્યોતિર્લિંગને હવાઈ માર્ગે જોડવાની રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હવે ગંભીર વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. યાત્રાધામ દ્વારકામાં વધતા પ્રવાસનને વેગ આપવા માટે વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર વિસ્તારની ૮૦૦ એકરથી વધુ જમીન પર એરપોર્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે….