જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ છે, સાત રહસ્યો, જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શકયું

[ad_1] આજે અમદાવામાં જગન્નાથજીની 144ની રથયાત્રા નીકળી. પુરીમાં પણ કોવિડના નિયમો જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યાં. ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું. જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં … Read more

Ahmedabad :  ‘મારી સાસુ પ્રેમીને ઘરે બોલાવીને મારી સામે જ શરીર સુખ માણતી હતી ને મને………’

[ad_1] અમદાવાદઃ ગોતામાં ૨૯ વર્ષીય પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. યુવતીની સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે સાસરીવાળાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરિણીતાના પિતાએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ સૂસાઇડ નોટમાં ઘટસ્ફોટ કર્યો છે કે, મારા સાસુ … Read more

અમદાવાદ: કોરોનાકાળમાં આત્મનિર્ભર હોવાનું ઉત્તમ ઉદાહરણ, ગૃહ ઉદ્યોગ-મેટ્રોમોનિયલ બિઝનસ કર્યો શરૂ

[ad_1] અમદાવાદ (Ahmedabad) કોરોનાકાળમાં (Corona) આત્મનિર્ભર (self-reliance) હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અજય મોદીએ. ટુર એંડ ટ્રાવેલ્સ કંપની ચલાવનાર અજય મોદીનો ધંધો કોરોનામાં ઠપ્પ થયો હતો. બાદમાં તેઓએ ગૃહ ઉદ્યોગ (home industry) શરૂ કર્યો. અને હવે પુત્રવધૂ સાથે વેડિંગ બેલ નામની મેટ્રોમોનિયલ બિઝનસ (metromonial business) શરૂ કર્યો છે.   [ad_2] Source link

કોરોના સંક્રમણ દરમિયાન દ્વારકાના મંદિરમાં દાનની આવક પર અસર, જુઓ કેટલી થઈ દાનની આવક?

[ad_1] કોરોના (Corona) સંક્રમણ દરમિયાન દ્વારકાના (Dwarka) મંદિરમાં દાનની આવક (income of donations) પર અસર જોવા મળી છે. બીજી લહેર દરમિયાન મંદિર બંધ હતું. જેના કારણે 21 લાખની આવક થઈ તો મંદિર ખૂલતાં દાનની આવક 64 લાખ જેટલી થઈ. તો હવે ચાલુ મહિને 1 કરોડ રૂપિયાની દાનની આવક થઈ. હજુ પણ દાનની આવક મંદિરમાં ચાલુ … Read more

રાજ્યના 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો વિગતો

[ad_1] રાજ્યના 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો વિગતો [ad_2] Source link

ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો

[ad_1] રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર પહેલા  ગૃહણી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર સીંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકાયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે. સીંગ તેલ 2465થી વધીને 2490 પહોંચ્યો છે.  કપાસીયા તેલનો ભાવ 2400 થી વધીને  2440 પહોંચ્યો છે. જ્યારે પામ … Read more

Cabinet Clears Amendment To DICGC Bill

[ad_1] નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક, યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક જેવી બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે. કેબિનેટે બુધવારે થયેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગે બિલ સંસદમાં રાખવામાં આવશે. જેનાથી કોઇ બેન્ક ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોના પૈસા 90 દિવસની અંદર મળી જશે. નાણામંત્રી નિર્મલા … Read more