હિમાચલના કિન્નોરની દિલધડક તસવીર, ઘસમસતા પાણીના પ્રવાહમાં તૂટલા પૂલ પરથી પસાર થતી જિંદગી, જુઓ વીડિયો

[ad_1] હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભાર વરસાદના કારણે તબાહીના દ્વશ્યો જોવા મળી રહ્યાં છે. અઙીં પુલ તૂટી જતાં લોકો તૂટેલા પુલ પરથી રસ્તો પાર કરવા મજબૂર થયા છે. આજે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન થતાં પૂલ તાસના પતાની જેમ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. [ad_2] Source link

India Vs Sri Lanka 2nd T20I: When And Where To Watch, Know In Details

[ad_1] India vs Sri Lanka 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સીરીઝની બીજી ટી20 રમાવવાની હતી પરંતુ ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળ્યો હોવાથી મેચને સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે આજે મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ ટી20 મેચ જીતીને ટીમ ઇન્ડિયા ત્રણ … Read more

શનિ દેવનું કુંભ રાશિમાં ભ્રમણ, જાણો કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે મુશ્કેલી

[ad_1] શનિદેવ મકરરાશિમાં ગોચર  કરી રહ્યાં છે.  શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે અને મકર બાદ કુંભ રાશિમાં ક્યારે પરિવર્તન કરશે તેમજ તેના 12 રાશિ પર શું પડશે પ્રભાવ જાણીએ. શનિદેવને જ્યોતિશાસ્ત્રમાં એક મહત્વનો ગ્રંથ માનવામાં આવે છએ. શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યાં છે. શનિની ચાલ ખૂબ જ ધીમી છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં … Read more

Ahmedabad : મોડી રાતે પ્રેમિકા સાથે એકાંત માણવા ઘરે આવ્યો પ્રેમી ને પતિ જોઇ ગયો, ને પછી તો

[ad_1] અમદાવાદઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં 3-3 હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. શહેરના રામોલ વિસ્તારમાં યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના મોતને પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી છે.  આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતી તેના પતિ … Read more

અમદાવાદ: સેનેટરી ઈન્સ્પેકટરની ભરતી મામલે નિષ્કાળજી, ભરતી પ્રક્રિયા પૂર્ણ ન કરાતા ઉમેદવારોમાં રોષ

[ad_1] AMCએ ભરતી પ્રક્રિયા (Recruitment process) પૂર્ણ ન કરી હોવાના આરોપ સાથે ઊમેદવારોએ (Candidates) વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 2019ની સેનેટરી ઈન્સ્પેકટરની (Sanitary Inspector) ભરતી મામલે નિષ્કાળજી સામે આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોનું કહેવું છે કે,, 19 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા નથી થઈ.   [ad_2] Source link

ગિરનાર પર્વત પર સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ, અપર સ્ટેશન પર ભારે પવન ફૂકાતા રોપ વે કરાયું બંધ

[ad_1] ગિરનાર પર્વત (Girnar mountain) પર આજે સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ રહી છે. અપર સ્ટેશન પર ભારે પવન ફૂકાવવાના કારણે (Ropeway service) રોપ વે સેવા બંધ કરાઇ હતી. વાતાવરણ ખરાબ હોવાના કારણે રોપ વે સેવા બંધ હતી. જેના કારણે પ્રવાસીઓ નિરાશ થયા હતા.  [ad_2] Source link

Gujarat Biggest Janmashtami Mela Of Rajkot Cancel , Now Official Announcement

[ad_1] રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ્દ કરાયો છે. રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. લોકોએ … Read more