માટીના ઢગલાં નીચે દબાતું તંત્ર!
એરથાણ ખનીજ ચોરી કૌભાંડ: 100 કરોડની લૂંટ, ગૌચરનો વિનાશ અને મૌન વહીવટ – ‘મિલીભગત કે બેદરકારી?’ પલસાણા તાલુકાનું શાંત ગણાતું એરથાણ ગામ આજે સમગ્ર સુરત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. કારણ છે—સરકારી જમીનમાંથી થતી બેફામ ખનીજ ચોરી, જે હવે માત્ર ગેરકાયદે ખનનનો મુદ્દો રહ્યો નથી, પરંતુ સરકાર, વહીવટી તંત્ર અને રાજકીય તાકાતોની ભૂમિકાને લઈને…