ઉતરાયણના ઉત્સવમાં ચાઈનીઝ દોરીનો ખતરો.
જેતપુરમાં પતંગ ચગાવવાનો શોખ બન્યો મોતનો સંદેશ – બાર લોકો ઘાયલ, ચાર વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત ✍️ અહેવાલ અને તસવીર : માનસી સાવલીયા, જેતપુર મકરસંક્રાંતિ એટલે ગુજરાતનું સૌથી લોકપ્રિય અને ઉત્સાહભર્યું પર્વ. આ દિવસ દાન-પુણ્ય, ભાઈચારા, મીઠાઈઓ અને આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાઈ જતો હોય છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહપૂર્વક પતંગ…