Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ઈઝરાયલમાં પણ ગૂંજશે UPI! ભારત-ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક કરારો
    અન્ય

    ઈઝરાયલમાં પણ ગૂંજશે UPI! ભારત-ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક કરારો

    Bysamay sandesh February 26, 2026

    વેપાર, ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહકારનો નવો અધ્યાય ભારત અને ઈઝરાયલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર ઉમેરાયો છે. પ્રધાનમંત્રી **નરેન્દ્ર મોદી**ના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન અનેક વ્યૂહાત્મક કરારો થયા, જેમાં સૌથી વધુ ચર્ચિત કરાર છે – ઈઝરાયલમાં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ **UPI**ના ઉપયોગ અંગેની સમજૂતી. આ સાથે મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ ટેક્નોલોજી…

    Read More ઈઝરાયલમાં પણ ગૂંજશે UPI! ભારત-ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક કરારોContinue

  • સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિવાદ: નાર્કો ટેસ્ટની માંગથી મામલો ગરમાયો
    અન્ય

    સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિવાદ: નાર્કો ટેસ્ટની માંગથી મામલો ગરમાયો

    Bysamay sandesh February 26, 2026

    FIR પછી સમર્થનમાં ઉતરેલા દિનેશ ફલાહારી મહારાજે ઉઠાવ્યા સવાલો પ્રયાગરાજમાં યૌન શોષણના આરોપોને લઈને નોંધાયેલી FIR બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો મુદ્દો હવે નવા વળાંક પર પહોંચ્યો છે. મહત્વની બાબત એ છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો નાર્કો ટેસ્ટ કરવાની કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ નથી, પરંતુ તેમના સમર્થનમાં ઉતરેલા દિનેશ ફલાહારી મહારાજે આરોપ લગાવનાર વિદ્યાર્થીઓ અને આશુતોષ…

    Read More સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિવાદ: નાર્કો ટેસ્ટની માંગથી મામલો ગરમાયોContinue

  • ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગે
    અન્ય

    ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગે

    Bysamay sandesh February 26, 2026

    ધાર્મિક નગરી દ્વારકામાં ફાગણ સુદ પૂનમના પાવન અવસરે આગામી 3 માર્ચે ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે. દ્વારકાધીશ મંદિર ખાતે યોજાનારા આ ઉત્સવને લઈને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ કાર્યક્રમની સમયસૂચિ જાહેર કરવામાં આવી છે. મંદિરના નિર્ધારિત કાર્યક્રમ મુજબ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થશે. ત્યારબાદ સવારે 10:45 વાગ્યે શૃંગાર આરતી યોજાશે અને બપોરે 12…

    Read More ફાગણ પૂનમે દ્વારકાધીશમાં ફુલડોલ ઉત્સવ: રાજાધિરાજ સાથે ભક્તો રમશે રંગેContinue

  • GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.
    અન્ય

    GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.

    Bysamay sandesh February 26, 2026

    ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ મહિનાના રજાકાલેન્ડરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. શાળાઓ માટે જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ ધૂળેટીની રજા હવે 3 માર્ચના બદલે 4 માર્ચે રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા પરિપત્ર અનુસાર –• ધૂળેટી: 3 માર્ચના બદલે હવે 4…

    Read More GSHSEBનો હોલિડે કેલેન્ડર બદલાયો.Continue

  • રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.
    અન્ય

    રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય સમારંભો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય પ્રયોગ અંગે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ કાર્યક્રમમાં બંને રજૂ કરવામાં આવતા હોય તો પહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ રજૂ કરવાનું રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન વાગે કે ગાવવામાં આવે ત્યારે…

    Read More રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારરાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? સરકારની નવી માર્ગદર્શિકા જાહેર.Continue

  • દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ
    અન્ય

    દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિ

    Bysamay sandesh February 26, 2026

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત AI સમિટમાં જામનગરના યુવા ઉદ્યોગસાહસિકે સૌરાષ્ટ્રનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે. મેનેન્ટિયા AI કંપનીના ફાઉન્ડર અને CEO અનુજ અતુલ ચાંદલિયાને સમિટ દરમિયાન બેસ્ટ પરફોર્મન્સ માટે ટોપ 10માં સ્થાન મળ્યું હતું અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હાલારના યુવાને નવો ઇતિહાસ રચ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી…

    Read More દિલ્હી AI સમિટમાં જામનગરનો ગૌરવ: અનુજ ચાંદલિયાની વૈશ્વિક મંચ પર ઝળહળતી સિદ્ધિContinue

  • જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા
    અન્ય

    જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયા

    Bysamay sandesh February 26, 2026

    જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવારા તત્વોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપ યુવા મોરચાના સ્થાનિક પ્રમુખની પાર્ક કરેલી ફોરવ્હીલર કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. આ બનાવથી વિસ્તારમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ઘટના વિમલ પાર્ક નજીક ડી.પી. કપાત વારા મેઈન રોડ પર બની હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખે…

    Read More જામનગરમાં ભાજપ યુવા મોરચા પ્રમુખની કાર પર તોડફોડ: નવાગામ ઘેડમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડાયાContinue

Page navigation

Previous PagePrevious 1 … 27 28 29 30 31 … 578 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!