ગાંધીના વિચારોથી વૈશ્વિક મિત્રતાનો સંદેશ.
PM મોદી અને જર્મન ચાન્સેલરની ગાંધી આશ્રમ મુલાકાત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રતીક અને વિશ્વને અહિંસા, સત્ય અને શાંતિનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિસ્થળ અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ આજે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ગે સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ ગાંધી…