ગીર સોમનાથમાં ઐતિહાસિક ક્ષણ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક, મંદિર વિકાસ અને ટ્રસ્ટના ભાવિ આયોજન પર વિશદ ચર્ચા ગીર સોમનાથ – ભારતના આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના ધામે ગઈ કાલે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ટ્રસ્ટ સાથે સીધી બેઠક યોજાઈ, જેમાં સોમનાથ મંદિરના…